SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ સુસુમા { સુંસુમા} શ્રમણુભગવાન મહાવીરે કહેલેા નાયાધામકહાના સત્તરમા અધ્યયનના અર્થ જાણ્યા. તા હવે તેના અઢારમા અધ્યયનના શે। અર્થ છે તે જણાવેા, એમ આય જયુએ પેાતાના ગુરુ આય સુધર્માને કહ્યું. આ સુધર્માં મેાલ્યા : રાજગૃહમાં ધન્ય નામે સાથ વાહ તેની ભદ્રા નામે ભાર્યો સાથે રહેતા હતા. તેને ધન, ધનપાળ, ધનદેવ, ધનગેાપ અને ધનરક્ષિત એ પાંચ છેાકરાઓ ઉપરાંત એક સંસુમા નામની પુત્રી હતી. તેને ત્યાં ચિલાત નામે એક દાસપુત્ર હતા. તે ચિલાત સંસુમાને રમાડતા અને સંભાળતા. ચિલાત તાકાની હતા તેથી તે તેની સાથે રમવા આવતાં છેકરાંઆના કાડા, લાખના લખાટા, મેાઈ, ઈંડા, ઢીંગલીઓ અને કપડાં લઈ લેતા. કેટલીકવાર ફાઈનાં ઘરેણાં પણ લઈ લેતા. કેાઈની સાથે ઝઘડતા કે કોઈ ને મારતા પણ ખરો. છેાકરાંનાં મામા। આ ફરિયાદ ધન્ય સા`વાહ પાસે વારવાર લાવતાં અને તે પણ `ચિલાતને તેમ ન કરવા વારવાર કહ્યા કરતા. પણ ચિલાત ધન્યનું કહ્યું માનતા જ નહિ. તેથી એકવાર ગુસ્સે થઈને તેણે ચિલાતને ઘરમાંથી કાઢી મૂકયો. Jain Education International ૧૪૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004946
Book TitleBhagwan Mahavira ni Dharmkathao
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy