________________
અધ્યયન ૧ લું.–ઉંદેશ ૧ લે.
(૧૩)
હવે તેને એવી પરૂણાનું વિપાક દેખાડે છે. એ રીતે કે એક નિયતવાદને વિષે આશ્રિત પરવાદિ છે. તે કેવા છે, તો કે પાર્થસ્થ એટલે ન્યાયપક્ષ થકી બાહેર અથવા પાસસ્થા એટલે કમનું બંધન તેને વિષે સ્થિત એટલે વળી વળી વિવિધ પ્રગ૯ભીત એટલે અત્યંત વિઠાથકા મુક્તિ માર્ગને વિષે પ્રવર્તિ; વળી એવું કહે છે કે અમે એવી ક્રિયા કરતા થકા મુકિત પામીશું ! પરંતુ એ પ્રકારે તે ઉથ્થીત એટલે પિતાની ક્રિયાને વિષે પ્રવર્તતા છતાં પોતાને દુ:ખથકી મુકાવનાર ન હય એટલે મુક્તિ પામે નહીં એ નિયતવાદિ કહ્યા . પ .
હવે અજ્ઞાન વાદિના મત ઉપર દષ્ટાંત કહે છે. જેમ મૃગ એટલે અરણ્યને પશુ વેગવંત છતાં તે કેવા છે, તે કે પરિત્રાણ એટલે શરણે કરી દ્રજિત અર્થાત તેમને કઈ રાખનાર નથી. એવા તે ભય વિહળ ભૂત વિવેક રહિત થકા અશક્તિ સ્થાનક જે કૂટ પાશાદિક રહિત તેને શંકાનું સ્થાનક જાણે તથા જે શક્તિ સ્થાનક જે વધનું કારણ તે સ્થાનથકી શંકા પામે નહીં. દા
વળી એહિ જ કહે છે કે, તે મૃગાદિક જીવ પરિત્રાણ જે રક્ષાનું સ્થાનક જે તેથી શંકાતા અને પાસના સ્થાનકી અણુ શંકાતા, અજાણપણે અથવા ભયે કરી, વ્યાકુળ થકા તેહીજ તેહીજ સ્થાનકે જાય જ્યાં ત્યાં પાસાદિક માંહેજ પડે. . ૭ |
વળી એજ દ્રષ્ટાંત દીપાવે છે અથ એટલે હવે તે મૃગાદિક જીવ તે વાગુરાદિકને જે બંધ પાસાદિકના સ્થાનકને નિચે અથવા ઉપર આકમિને જાય, જે એમ કરે તે તે પગને પાસથકી મુકાય એટલે છૂટે થાય પરંતુ તે અનર્થ પરિહારવાને ઉપાય તે મંદ અજ્ઞાની ન દેખે, ૮
હવે તે ઉપાય અણુ દેખતા થકે જે અવસ્થાને પામે તે કહે છે. તે મૃગ આત્માને અહિત, તથા અહિત જેનું જાણપણું