Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૪૯ (બોલાવે છે.) હૈ શો (૯૯૪) મા+હેતે - જીતવું ત.. ૩-૩-૬ થી તે પ્રત્યય. મા+ફ્રેમમતે - ... ૩-૪-૭૧ થી શત્ પ્રત્યય. મદ્ભયતે – સૈતો... ૧-૨-૨૩ થી ૪ ને કર્યું અર્થ વૃત્તિ વિમ્ ? મેં અહિંયતિ = ગાયને બોલાવે છે. અહીં મા પૂર્વક હૈ ધાતુ છે પણ સ્પર્ધા અર્થ ગમ્યમાન નથી તેથી આ સૂત્રથી આત્મપદ ન થતાં શેષા... ૩-૩-૧૦૦ થી પરમૈપદ થયું છે.
संनिवेः । ३-३-५७ અર્થ-સમ્, નિ અને વિ ઉપસર્ગથી પર રહેલાં હૈ ધાતુથી કર્તામાં આત્મપદ
થાય છે. | વિવેચન : સંહયતે – નિદ્ભયતે – વિહંયતે = તે બોલાવે છે. અથવા હોડ કરે
છે. સાધનિકા ૩-૩-૫૬ માં જણાવ્યા પ્રમાણે થશે. હૈ ધાતુ ઉત્ હોવાથી ત: ૩-૩-૯૫ થી ફલવાન કર્તામાં આત્મદ સિદ્ધ જ હતું છતાં આ સૂત્રની રચના અફલવાન કર્તામાં આત્મપદ કરવા માટે છે. તથા આ ત્રણ ઉપસર્ગથી પર હૈ ધાતુથી સર્વથા આત્મપદ જ થાય પરપદ નહીં એ એનું ફળ છે.
૩પાત્ ! રૂ-રૂ-૫૮ અર્થ- ૩પ ઉપસર્ગથી પર રહેલાં હું ધાતુથી કર્તામાં આત્મપદ થાય છે. વિવેચનઃ ૩પયતે – તે પાસે બોલાવે છે. સાધનિકા ૩-૩-૫૬ માં જણાવ્યા
પ્રમાણે થશે. છે નિર્વેઃ સૂત્રની સાથે ૩૫ ને ગ્રહણ કર્યું હોત તો ચાલત. પરંતુ નીચેનાં
સૂત્રમાં માત્ર ૩૫ ઉપસર્ગનું જ ગ્રહણ કરવું છે માટે સૂત્ર જુદું બનાવ્યું છે. નહિતર “યો નિર્વિછાનામ્ સદૈવ પ્રવૃત્તિઃ સદૈવ નિવૃત્તિઃ' એ ન્યાયથી બધા ઉપસર્ગોની અનુવૃત્તિ નીચેના સૂત્રમાં આવી જાત. માટે સૂત્ર જુદું બનાવ્યું. જોકે “વત્ ઉદ્દેશોfપ અનુવર્તત” એ ન્યાયથી માત્ર ૩૫ ઉપસર્ગની અનુવૃત્તિ આવત. છતાં પણ “સતિ નમ મ ત અત્યન્તરે વિત્