Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
- ૪૮૯
મત રૂતિ લિમ્ ? યાતા = તે જશે. અહીં શ્વસ્વનીનો તા પ્રત્યય અશિત છે પણ નકારાત્ત ધાતુથી પરમાં નથી. માકારાન્ત ધાતુથી પરમાં છે તેથી આ સૂત્રથી અન્ય સ્વરનો લોપ થયો નથી. વિકીર્ણત, વિષ્યિત્ - અહીં સન્નન્ત ધાતુને લાગેલો કર્મણિનો ય પ્રત્યય અને આશીર્વાદનો યાત્ પ્રત્યય અશિત્ છે તે પ્રત્યયો અકારાન્તથી વિધાન કરાએલા છે. તેથી આ સૂત્રથી નો લોપ થયો છે. તે લોપ વિધિ બળવાન હોવાથી ઢીર્ષ. ૪-૩-૧૦૮થી મ નો દીર્થ આદેશ થતો નથી. સૂત્રમાં વિષયનું કથન હોવાથી પહેલાં જ મ નો લોપ થાય છે. અને લોપ થયા પછી દીર્ઘની પ્રાપ્તિ નથી.
णेरनिटि । ४-३-८३ અર્થ- અનિટુ અશિ પ્રત્યય પરમાં હોતે છતે ઉગ પ્રત્યયનો લોપ થાય છે. વિવેચન - (૧) તતક્ષેત્ = પતલું કરાવ્યું. સાધનિકા ૪-૧-૫૮ માં
જણાવેલ અવીરત્ પ્રમાણે થશે. પરન્તુ ૪-૩-૫૧, ૪-૨-૩૫ સૂત્ર નહીં લાગે તથા ક્ષ એ સંયોગવાળો અક્ષર હોવાથી તેની પૂર્વનો ત એ
ગુરૂ છે તેથી ૪-૧-૬૩ સૂત્રથી સન્વત્ કાર્ય પણ નહીં થાય. (૨) વેતન: = આત્મા. વિતું-મૃત્યમ્ (૧૯૪૫)
વિ(+રૂ – યુતિ... ૩-૪-૧૭ થી fખવું પ્રત્યય. - વેતિ - ધો... ૪-૩-૪ થી પાન્ય રૂ નો ગુણ .
વેત્ - આ સૂત્રથી નિદ્ નો લોપ. વેતન - ડિતો.... પ-ર-૪૪ થી મન પ્રત્યય. fસ પ્રત્યય, સો, પઢાતે.. થી વેતનઃ થશે.
નિરીતિ વિમ્ ? ઝારયિતા, દારયિતા - અહીં કૃ ધાતુ અને ૮ ધાતુને fM{ લાગીને કાર અને હારિ ધાતુ બન્યા પછી શ્વસ્તરીનો તા પ્રત્યય લાગતાં તા. ૪-૪-૩ર થી રૂદ્ આવવાથી તા પ્રત્યય અશિત હોવા છતાં અનિટુ નથી તેથી આ સૂત્રથી ળિ નો લોપ થયો નથી. શિતવ - રતિ, હારયતિ - અહીં કૃ અને હું ધાતુને fr[ પ્રત્યય લાગીને વરિ અને હારિ ધાતુ બન્યા પછી તિવ્ પ્રત્યય વર્તમાનાનો થયો છે તે શિત છે તેથી આ સૂત્રથી નો લોપ થયો નથી..