Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૫૫૨
સ્મૃ+ઞાતામ્ - વિતામ્... ૩-૩-૧૧ થી આતામ્ પ્રત્યય. સ્મૃ++ઞાતામ્ - સિન... ૩-૪-૫૩ થી સિદ્ પ્રત્યય. _स्मृ+इ+स्+आताम्_ આ સૂત્રથી રૂર્ આગમ.
अस्मृ+इ+साताम्__ અર્... ૪-૪-૨૯ થી ર્ આગમ. અસ્મરિસાતામ્ - નામિનો... ૪-૩-૧ થી ૠ નો ગુણ . અરિષાતામ્- નામ્ય... ૨-૩-૧૫ થી સ્ નો પ્. આ સૂત્રથી જ્યારે, ટ્ આગમ ન થાય ત્યારે અસ્પૃષાતામ્ થશે. ૠવાંત્ ૪-૩-૩૬ થી અનિટ્ સિદ્ કિદ્દ્ થાય છે તેથી ગુણ નહીં થાય.
(૨) સ્મરિપીટ, સ્મૃષીષ્ટ = તે સ્મરણ કરો. સ્મૃ+સૌષ્ટ - ૩-૩-૧૩ થી સૌષ્ટ પ્રત્યય, સ્મૃ++સૌષ્ટ - આ સૂત્રથી રૂર્ આગમ, રસોઇ - નામિનો... ૪-૩-૧ થી ૠ નો ગુણ અર્, સ્મરિષીષ્ટ નામ્ય... ૨-૩-૧૫ થી સ્ નો પ્. આ સૂત્રથી જ્યારે રૂર્ આગમ'ન થાય ત્યારે વર્ણાત્ ૪-૩
૩૬ થી અનિટ્ સિ ્ર્ કિત થવાથી સ્મૃષીષ્ટ પ્રયોગ થશે.
संयोगादिति किम् ? अकृत તેણે કર્યું. સાધનિકા ૩-૪-૬૭ માં જણાવેલ અનુદ્ધ પ્રમાણે થશે. પરન્તુ ૨-૧-૭૯ અને ૧-૩-૪૯ સૂત્ર નહીં લાગે. અહીં ધાતુમાં સંયોગની પછી રહેલો ૠ નથી તેથી આ कृ સૂત્રથી ર્ આગમ વિકલ્પે થયો નથી.
-
=
-
આવને નૃત્યેવ - અસ્માäત્ - અહીં સંયોગની પછી ૠ છે પણ આત્મનેપદનો વિષય નથી તેથી આ સૂત્રથી રૂર્ આગમ વિકલ્પે થયો નથી સાધનિકા ૩-૪-૫૩ માં જણાવેલ અનૈષત્ પ્રમાણે થશે. પણ ની વૃદ્ધિ આર્ થશે.
ધાતો: એ પ્રમાણે વિશેષણ હોવાથી મા નિત, નિષીષ્ટ માં ઉપસર્ગનો સંયોગ હોવાથી આ સૂત્રથી ર્ આગમ વિકલ્પે થયો નથી. ... ૪-૩-૮ સૂત્રમાં નું ગ્રહણ હોવાથી સ્વદ્ નો સંયોગ અહીં ગ્રહણ થતો નથી તેથી સમસ્કૃત, સંસ્કૃષીષ્ટ પ્રયોગમાં આ સૂત્રથી વિકલ્પે ટ્ આગમ થયો નથી.
धूगौदितः । ४-४-३८
અર્થ:- ધૂ[ (૧૨૯૧) અને દિત્ ધાતુથી પરમાં રહેલાં તકારાદિ અને