Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan

Previous | Next

Page 633
________________ : ૧૬ નંબ્ધિ = વારંવાર બગાસું ખાય છે. ન+ - શ્રેગ્નેનાવે. ૩-૪-૯ થી ય પ્રત્યય. નમ્ય - સ... ૪-૧-૩ થી આદ્ય એકસ્વરાંશ ધિત્વ. નમન... - Yપનમ... ૪-૧-પર થી ૬ આંગમ. બંનષ્ણુ - તૌમુ-પી... ૧-૩-૧૪ થી ૬ નો અનુસ્વાર. બંનમ્ - વહુર્ત... ૩-૪-૧૪ થી ય ને લોપ. .. નંગમતિ – તિર્... ૩-૩-૬ થી ઉતર્ પ્રત્યય. બંનમfધ - અધ8... ૨-૧-૭૯ થી તિ નાં ટૂ નો ધું. બંનબિ - તૃતીય... ૧-૩-૪૯ થી K નો વ્. અહીં પણ સ્વરાદિ પ્રત્યય નથી તેથી આ સૂત્રથી ન આગમ થયો નથી. છે નમ-મૈથુને (૩૭૯), નમુહુ ગમે - TWત્રવિનાને (૭૮૨-૮૩) ધાતુનું ગ્રહણ થશે. रध इटि तु परोक्षायामेव । ४-४-१०१ અર્થ - સ્વરાદિ પ્રત્યય પર છતાં રધુ ધાતુનાં સ્વરથી પરમાં ન આગમ થાય છે. પણ ટુ પર છતાં તો પરોક્ષામાં જ ન આગમ થાય છે. વિવેચન - (૧) બ્લ્યુ = રાંધનાર, હિંસા કરનાર. સાધનિકા ૪-૪-૧૦૦ માં જણાવેલ નામ પ્રમાણે થશે. એજ પ્રમાણે - સ્પ, ધતિ, શ્વેશ્વમ્. (૨) રધવ = અમે બેએ રાંધ્યું, હિંસા કરી. સાધનિક વૃત્તિ... ૪-૪-૭૮ માં જણાવેલ રવુિથ પ્રમાણે થશે. પરોક્ષાયામેતિ વિમ્ ? fધતા = તે રાંધશે. અહીં શ્વસ્વનીનાં તા પ્રત્યયની પૂર્વે રૂટું આગમ થયેલો છે. રૂ ની પછી પરોક્ષાનો પ્રત્યય નથી તેથી આ સૂત્રથી – આગમ થયો નથી. એજ પ્રમાણે ધષ્યતિ. સૂત્રમાં વિકાર મૂકેલો હોવાથી વિપરીત નિયમ નહીં થાય. તેથી રૂદ્ પર છતાં નો આગમ પરીક્ષામાં જ થશે આવો નિયમ થશે પણ પરોક્ષામાં 3 પર છતાં જ ન આગમ થશે આવો નિયમ નહીં થાય તે કારણે જ રબ્ધ પ્રયોગમાં સ્વરાદિ પ્રત્યય પરીક્ષાનો છે પણ રૂટું નથી તો પણ આ સૂત્રથી – આગમ થયો. એટલે રૂર્ પછી

Loading...

Page Navigation
1 ... 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654