Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૫૩૬
છે જો એ પ્રમાણે વિષય સપ્તમી હોવાથી તેમની મિત્ રૂપની સિદ્ધિ થઈ.
નહીં તો અમ્ આદેશ કરાએ છતે “ યાં કાર્ય તત્ સ્થાનિવર્ મતિ" એ ન્યાયથી fણ પર છતાં કરાએલો મ્ આદેશ સ્થાનિવદ્ થવાથી રૂ જ મનાય અને રૂ નું ધિત્વ થાત પણ જમ્ નું હિત ન થાત અને મની મત રૂપની સિદ્ધિ ન થાત. મતિ પ્રયોગ તો નું ધાતુથી પણ સિદ્ધ હતો છતાં આ સૂત્રમાં અને નો જન્મ આદેશ કર્યો તે રૂ ધાતુને અજ્ઞાનાર્થકથી અન્યત્ર (જ્ઞાનાર્થકમાં) અને રૂ ધાતુને અજ્ઞાનાર્થકમાં નિ પર છતાં હું નો રૂપો ન કરતાં મેં નાં જ કરવા એ જણાવવા માટે જ [ અને રૂ નો. જમ્ આદેશ કર્યો છે.
સીડી ૪-૪-૨૫ અર્થ - સન્ પ્રત્યય પર છતાં હુ રૂ અને અજ્ઞાનાર્થક રૂ ધાતુને !
આદેશ થાય છે. વિવેચન - (૧) ધનિકાંતે = ભણવાની ઈચ્છા કરે છે. ડું-અધ્યયને
(૧૧૦૪) સાધનિકા ૪-૧-૧૦૪ માં જણાવેલ નિવાંસતિ પ્રમાણે થશે.
પરંતુ અહીં તે પ્રત્યય થશે અને ૪-૧-૩૪ સૂત્ર નહીં લાગે. (૨) નિમિષતિ પ્રાયમ્ = ગામ જવાની ઇચ્છા કરે છે.
ડ્રેસ - તુમ. ૩-૪-૨૧ થી સન્ પ્રત્યય.
[+H - આ સૂત્રથી રૂ નો નમુ આદેશ. સાધનિકા ૩-૪-૨૧ માં
જણાવેલ નિમિતિ પ્રમાણે થશે. (૩) ધનાHિષતિ માતુ: = માતાનું સ્મરણ કરવાની ઈચ્છા કરે છે.
ધમડું+1 - 0માઁ.. ૩-૪-૨૧ થી સન્ પ્રત્યય. ધન - આ સૂત્રથી રૂ નો મુ આદેશ. સાધનિકા ૩-૪-૨૧ માં જણાવેલ નામિતિ પ્રમાણે થશે. અજ્ઞાન રૂત્યેવ - કર્યાનું પ્રતીષિષતિ = અર્થોને જણાવવાની ઈચ્છા કરે છે. સાધનિકા ૩-૪-૨૧ માં કરેલી છે. તેની વિશેષ સમજુતી ૪-૧૩ માં આપેલી છે. અહીં અજ્ઞાન અર્થ નથી જ્ઞાન અર્થ છે તેથી આ સૂત્રથી રૂ નો મુ આદેશ થયો નથી.