Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
✡
૧૫૧
વર્ ધાતુ (૧૮૯૬) ગ્રહણ થશે અને વ્રૂ નાં સ્થાને અસ્તિ... ૪-૪૧ થી વય્ આદેશ થાય છે તે પણ ગ્રહણ થશે. અને હ્યા (૧૦૭૧) ગ્રહણ થશે અને વક્ ધાતુનાં સ્થાને વૃક્ષો... ૪-૪-૪ થી રહ્યા આદેશ થાય છે તે પણ ગ્રહણ થશે.
ત્તરીત્યેવ - અશાસિષાતામ્ શિષ્યો ગુરુના = ગુરૂવડે બે શિષ્યોને આજ્ઞા કરાઈ. (શિખામણ અપાઈ).
શાસ્+ઞાતામ્ - ત્રિ-તાર્... ૩-૩-૧૧ થી આતાનું પ્રત્યય. અશા+માતામ્ - અદ્ધાતો... ૪-૪-૨૯ થી ગદ્ આગમ. અશાસ્+સ્+ઞાતામ્ - સિન... ૩-૪-૫૩ થી સિદ્ પ્રત્યય. અશાસ્+3+સાતામ્ - સ્તાદ્ય... ૪-૪-૩૨ થી રૂર્ આગમ. અશાસિષાતામ્ - નામ્યા... ૨-૩-૧૫ થી સ્ નો પ્. r આ સૂત્રમાં અપૂર્ એ પ્રમાણે ૐકાર કર્યો છે તે અસ-મુવિ, અસીનૃત્યાૌ એ બે ધાતુનું વર્ણન કરવા માટે છે. અપૂર્ એ વિવાહિ ગણનો એ ગ્રહણ કરવો. અસ્ ધાતુ પુજાવિ અન્તર્ગત હોવાથી વૃત્િ... ૩-૪-૬૪ થી અદ્ પ્રત્યય સિદ્ધ હોવા છતાં પણ આ સૂત્રમાં અસ્ ધાતુનો પાઠ આત્મનેપદ માટે છે. તો પછી પરઐપદ અને આત્મનેપદ બન્નેમાં આ સૂત્રથી અદ્ પ્રત્યય થાય જ છે છતાં પુષતિ ગણમાં અસ્ ધાતુનું ગ્રહણ શા માટે કર્યું ? વાત સાચી છે પુષતિ ગણમાં અસ્ ધાતુનો પાઠ હોવાથી નિયમ થાય છે કે અસ્ ધાતુથી પર અદ્યતનમાં અદ્ પ્રત્યય અવશ્ય થાય છે. અને અન્ય પુર્િ ધાતુઓમાં કારણ વશાત્ અલ્ પ્રત્યય થાય પણ ખરો અને ન પણ થાય. જેમ કે ભાવન્ ! મા જોવી: એ પ્રમાણે બાલરામાયણમાં પ્રયોગ છે. જોપી: માં ધ્ ધાતુથી સિન્ પ્રત્યય થયો છે પણ અદ્ પ્રત્યય થયો નથી. જો અક્ પ્રત્યય થયો હોત તો અપ: રૂપ થાત. મા નાં યોગમાં અદ્ નો આગમ નથી થયો. सर्वा । ३ - ४ - ६१
અર્થ:- કર્તરિ પ્રયોગમાં અદ્યતની પ્રત્યયો પરમાં હોતે છતે મૃ અને ૠ ધાતુથી અદ્ પ્રત્યય વિકલ્પે થાય છે.
વિવેચન :- (૧) અસત્
=
તે ગયો. સું નતૌ (૨૫)