Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૨૦૪
(૨) અÎિડિતિ = તે જોડવાની ઈચ્છા કરે છે. અત્ત - અમિયોને (૨૫૭) સાધનિકા ઉપર પ્રમાણે છે. અહીં સંયોગની આદિમાં ર્ છે તેથી આ સૂત્રથી ર્ ની દ્વિરુક્તિ થઈ નથી. તર્પાસ્ય... ૧-૩-૬૦ થી ૬ નાં યોગમાં ર્ નો ફ્ થયો છે.
(૩) કન્વિરિષતિ = તે ભીનું કરવાને ઈચ્છે છે. ઇન્દ્રપુ-તેને (૧૪૯) સાધનિકા ઉપર પ્રમાણે થશે. અહીં સંયોગની આદિમાં 7 છે તેથી આ સૂત્રથી ગ્ ની દ્વિરુક્તિ થઈ નથી.
તે જોવાને ઈચ્છે છે. કૃક્ષિ-દર્શને
=
बदनमिति किम् ? ईचिक्षिषते (૮૮૨) અહીં સ્ ધાતુમાં સંયોગની આદિમાં હ્ર છે તેથી સ્વા... ૪-૧-૪ થી ૢ ની દ્વિરુક્તિ થઈ. સાધનિકા ઉપર પ્રમાણે થશે. संयोगादिरिति किम् ? प्राणिणिषति તે જીવવાને ઈચ્છે છે. અન-પ્રાણને (૧૦૮૯) સાધનિકા ઉપર પ્રમાણે થશે. પ્ર+મનિષ માં સમાનાનાં... ૧-૨-૧ થી અ+ઞ= થવાથી પ્રાનિષ્ઠ, ૬-રૃ... ૨-૩-૬૩ થી સ્નો ન્ થવાથી પ્રાષિ. પછી ૪-૧-૪ થી દ્વિરુક્તિ થવાથી પ્રાિિષ બનશે. અહીં સંયોગ છે જ નહીં.
=
*
અવિ : । ૪-૨-૬
અર્થ:- સ્વરાદિ ધાતુનાં સંયુક્ત એકસ્વરી દ્વિતીય અંશની આદિમાં રહેલો ગ્ દ્વિત્વ થતો નથી. જો તે ર્ ની પછી ય્ ન હોય તો (ફ્ ની પછી તરત જ ય્ નો સંયોગ હોય તો ૬નું દ્વિત્વ થશે.)
વિવેચન - વિષિષતિ = તે પૂજા કરવાને ઈચ્છે છે. અ-પૂનાયામ્ (૧૦૪) સાધનિકા ૪-૧-૫ માં જણાવેલ ૩ન્તિનિષતિ પ્રમાણે થશે. અહીં અન્ ધાતુમાં આ સૂત્રથી ર્ દ્વિત્વ ન થતાં ૬ દ્વિત્વ થયેલ છે.
પ્રીતિ મ્િ ? ઞયંતે = તે વારંવાર જાય છે. ऋक् - गतौ (૧૧૩૫) સાનિકા ૩-૪-૧૦ સૂત્રમાં કરેલી છે. અહીં ર્ ની પછી ય્ છે તેથી આ સૂત્રથી ર્ નાં દ્વિત્વનો નિષેધ થતો નથી.૪-૧-૪થી ર્ દ્વિત્વ થયો છે.
संयोगादिरित्येव અરિષતિ = તે જવાની ઈચ્છા કરે છે. સાનિકા રૂબ્નિનિતિ પ્રમાણે થશે. અહીં સંયોગ જ નથી તેથી ર્ નું દ્વિત્વ ૪
જ