Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
- ૨૨૭ (૮) નથિ - સાધનિકા શર્થસ્થળ પ્રમાણે થશે. ૪ શ્રદ્ અને અન્યૂ ધાતુમાં સંયુક્ત વ્યંજનની મધ્યમાં આ રહેલો છે તેથી
૪-૧-૨૪ થી નાં ની પ્રાપ્તિ ન હતી પણ આ સૂત્ર બનાવ્યું તેથી સ નો થઈ શક્યો છે. સૂત્રમાં શ્રદ્ અને પ્રન્થ એ પ્રમાણે ગ્રહણ કરેલું હોવાથી કશુ-થત્યે અને પ્રથઃ - વૌટિલ્પે આ બે ધાતુમાં ઉતિઃ.... ૪-૪-૯૮ થી 7 નો આગમ થવાથી લાક્ષણિક એવા શ્રમ્ અને અન્યૂ ધાતુનું ગ્રહણ નહીં થાય.
- ટ્રમ્: | ૪-૨-૨૮ અર્થ:- અવિહુ પરોક્ષાનાં પ્રત્યયો પરમાં હોતે છતે ધાતુનાં સ્વરનો
થાય છે ત્યારે ધાતુનાં નો લોપ થાય છે અને ધાતુનું ધિત્વ થતું નથી. વિવેચન - ૫ = તેઓએ દંભ કર્યો. સાધનિકા ૪-૧-૨૩ માં જણાવેલ ધુ:
પ્રમાણે થશે. આ સૂત્રથી ટ્રમ્ ધાતુના સ્વર માં નો , દ્વિરુક્તિનો આ અભાવ અને ધાતુનાં મ્ નો (૬ નો) લોપ થયો છે. સંયુક્ત વ્યંજન
હોવાથી ૪-૧-૨૪ થી નાં ની પ્રાપ્તિ ન હતી પણ આ સૂત્ર બનાવવાથી માં નો પ થયો છે.
થે વાં૪-૨-૨૨ અર્થ થવું પ્રત્યય પરમાં હોતે છતે મ્ ધાતુનાં સ્વરનો 9 વિકલ્પ થાય છે
ત્યારે ધાતુનાં નો લોપ થાય છે અને ધાતુનું ધિત્વ થતું નથી. વિવેચન - (૧) પથ = તે દંભ કર્યો. સાધનિકા ૪-૧-૨૩ માં જણાવેલ વિથ આ પ્રમાણે થશે. આ સૂત્રથી ધાતુનાં મ નો , દ્વિત્વનો અભાવ અને ધાતુનાં [ ૬ નો (૬ નો) લોપ થયો છે. આ સૂત્ર જ્યારે ન લાગે ત્યારે (૨) મિથ - સાધનિકા ૪-૧-૨૪ માં જણાવેલ તતક્ષણ પ્રમાણે થશે.
પણ ન... ૪-૧-૪૪ થી અનાદિ વ્યંજન ૫ અને ૬ નો લોપ થશે. ' વર્તમાનકાળનો થ પ્રત્યય પર છતાં મ નો | નહીં થાય કેમકે - ધાતુ સ્વઃિ ગણનો હોવાથી વર્તમાનકાળમાં નું પ્રત્યય લાગે છે તેથી
1 નું વ્યવધાન હોવાથી જી ની પ્રાપ્તિનો જ અભાવ છે. માટે અહીં - પરોક્ષાનો જ થવું પ્રત્યય ગ્રહણ થશે.