Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૨૪૩
રહેલ. નૈમિતિક અનુસ્વારનાં લોપનો પણ અભાવ થયો છે.
मुरतोऽनुनासिकस्य । ४-१-५१
અર્થ:- અકા૨ થી પર (જે) અનુનાસિક અન્તવાળા યજ્ઞન્ત ધાતુઓનું દ્વિત્વ થયે છતે પૂર્વને (પૂર્વનાં સ્વરને) મુ આગમ થાય છે.
વિવેચન - ત્રમ્બયતે = તે વારંવાર અથવા ખૂબ ભણે છે. મળ-શબ્દે (૨૬૪) સાધુનિકા ૪-૧-૪૮ માં જણાવેલ વનીવતે પ્રમાણે થશે. અહીં નો વ્યઙ્ગન... ૪-૨-૪૫ સૂત્ર નહીં લાગે. અને મણ્ ધાતુમાં ૧ માં રહેલાં ઞકાર પછી ગ્ એ અનુનાસિક હોવાથી આ સૂત્રથી મુ (F) નો આગમ થશે. દ્વિતીય... ૪-૧-૪૨ થી પૂર્વનાં સ્ નો વ્ થશે. अत इति किम् ? तेतिम्यते તે ખૂબ ભીનું કરે છે. તિમ-આર્દ્રમાવે (૧૧૬૦) સાધનિકા ૪-૧-૪૮ માં જણાવેલ યતે પ્રમાણે થશે. તિમ્ ધાતુમાં રૂ ની પછી અનુનાસિક છે. અકાર પછી નથી તેથી આ સૂત્રથી મુ નો આગમ થયો નથી પણ આમુળ... ૪-૧-૪૮ થી પૂર્વનાં રૂ નો ગુણ થયો છે.
=
અનુનાસિÒતિ વિમ્ ? પાપચ્યતે = તે વારંવાર રાંધે છે. સાધનિકા ૩-૩-૩ માં કરેલી છે.‘અહીં પણ્ ધાતુમાં ત્રકાર છે પણ અનુનાસિક અન્ને નથી તેથી આ સૂત્રથી મુ આગમ થયો નથી.
૫-નમ-વ-વા-મ-પશ: ॥ ૪-૬-૨
અર્થ:- પ્, નમ્, વ, વશ, પણ્ અને પશુ એ યઙન્ત ધાતુઓનું દ્વિત્વ થયે છતે પૂર્વને (પૂર્વનાં સ્વરને) મુ આગમ થાય છે.
વિવેચન - (૧) નગ્નખતે = તે ખરાબ રીતે જાપ કરે છે. સાધનિકા ૩-૪૧૨ માં કરેલી છે.
(૨) નગ્નભ્યતે – તે ખરાબ રીતે સંભોગ કરે છે. સાધુનિકા ૩-૪-૧૨ માં કરેલી છે.
(૩) વન્દ્રદ્યતે = તે ખરાબ રીતે બાળે છે. સાધુનિકા ૩-૪-૧૨ માં કરેલી છે. (૪) વન્દ્રશ્યતે તે ખરાબ રીતે ડંખ મારે છે. સાનિકા ૩-૪-૧૨ માં કરેલી છે.
-