Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૩૬૮
क्षीण
-.... ૨-૩-૬૩ થી ગ્ નો પ્.
સિ પ્રત્યય, સોહ:, રવાન્તે... થી શીળ: પ્રયોગ થશે.
-
(૨) ક્ષીળવાન્ = મૈત્ર ક્ષીણ થયો. ૫-૧-૧૭૪ થી જીવતુ પ્રત્યય - ક્ષૌળવત્ ઉપર પ્રમાણે થશે. પછીની સાનિકા ૪-૨-૬૭ માં જણાવેલ હૃત્રવાન પ્રમાણે થશે.
(૩) અધિકરણમાં TM પ્રત્યય થાય ત્યારે રૂમ્ પાર્ક્ષીળમ્ = આ આમાં ક્ષીણ થયો. અહીં માર્થાત્... ૫-૧-૧૨ થી TM પ્રત્યય થયેલો છે. સાધનિકા ઉપર પ્રમાણે થશે.
અધ્ધાર્થે રૂતિ વિમ્ ? ક્ષિતમ્ અસ્ય = આનો ક્ષય થયો. અહીં ક્ષિ ધાતુને ભાવમાં વસ્તીનેં હ્રઃ ૫-૩-૧૨૩ થી ૪ પ્રત્યય થયો છે. તેથી આ સૂત્રથી ત્ નો મૈં અને ઉક્ષ નો ક્ષી આદેશ થયો નથી. વાડજોશ-વૈયે । ૪-૨-૭૧
અર્થ:- આક્રોશ અને દિનતા અર્થ ગમ્યમાન હોયતો ક્ષિ ધાતુથી પર રહેલ અધ્યગ્ (ધ્યપ્-ભાવ-કર્મ. તેનાથી અન્ય કિિદ) અર્થમાં વર્તતાં ૪ અને હ્રવતુ નાં ત્ નો ન્ વિકલ્પે થાય છે અને તેનાં યોગમાં ક્ષિ ધાતુનો ક્ષૌ આદેશ થાય છે.
વિવેચન - (૧) શ્રીાયુર્નામ: - ક્ષિતાયુાંત્ત્વઃ = આ નીચ માણસ ક્ષીણ આયુષ્યવાળો છે. અહીં આક્રોશ અર્થ ગમ્યમાન હોવાથી આ સૂત્રથી ત્ નો સ્ વિકલ્પે થયો છે. સાધનિકા ૪-૨-૭૪ માં જણાવેલ ક્ષીળ: न् પ્રમાણે થશે.
–
(૨) ક્ષીજ: તપસ્વી – ક્ષિત: તપસ્વી = તપસ્વી (બિચારો) ક્ષીણ થયો. સાધનિકા ૪-૨-૭૪ માં જણાવેલ ક્ષૌળ: પ્રમાણે થશે. અહીં દીનતા અર્થ ગમ્યમાન હોવાથી આ સૂત્રથી ત્ નો સ્ વિકલ્પે થયો છે. અનુજમ્યા... ૭-૩-૩૪ થી ક્ષૌળ અને ક્ષિત નામને સ્વાર્થમાં જ પ્રત્યય થયો છે. વિકલ્પપક્ષે જ્યારે આ સૂત્રથી ત્ નો ન્ ન થાય ત્યારે ક્ષિ નો ક્ષી આદેશ પણ નહીં થાય.
અધ્ધાર્થ નૃત્યેવ — ક્ષિત નાહ્મણ્ય = લુચ્ચાનું આયુષ્ય ક્ષીણ થવું તે. ક્ષિત તપસ્વિન: = તપસ્વીનું ક્ષીણ થવું. અહીં આક્રોશ અને દીનતા