Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
(૪૬૭ અને સિદ્ પ્રત્યય છે તેથી ૪-૩-૬૦ થી ૩ નો ગૌ વિકલ્પ થશે. છે. સૂત્ર જુદું બનાવ્યું તેથી ૪-૩-૬૦ થી શૌની વિકલ્પ પ્રાપ્તિ હતી તેનો
આ સૂત્રથી નિષેધ થયો છે. જો નિષેધ ન કરવો હોત તો
“વોઇવિચો ” એ પ્રમાણે સૂત્ર કરત. # ઃિ નાં સાહચર્યથી સત્ વર્તમાનાનો ગ્રહણ ન કરતાં હ્યસ્તનીનો જ સિન્ પ્રત્યય ગ્રહણ થશે.
તૂહ નાવીન્ ૪-૩-૬ર અર્થ વ્યંજનાદિ વિહુ પ્રત્યય પર છતાં તૃ૬ ધાતુથી પર રહેલ ન પ્રત્યયની
પરમાં ત્ આગમ થાય છે. વિવેચન - રૂઢિ = તે હિંસા કરે છે. તૃહ-ઉદંતાયામ્ (૧૪૯૫)
તૃતિ - તિવું.. ૩-૩-૬ થી તિવ્ પ્રત્યય. તૃનતિ - શ્રધાં... ૩-૪-૮૨ થી સ્વરથી પરમાં ન પ્રત્યય. . તૂનદ્રુત - આ સૂત્રથી ન ની પરમાં તુ. તૃ તિ - પૃ. ૨-૩-૬૩ થી ૬ નો [. તૃતિ - મવચ્ચે..૧--૬ થી 4 = . તૃતિ - હો ધુ.. ૨-૧-૮૨ થી ૬ નો હૃ. તૂટ્સધ - મધશતુ.... ર-૧-૭૯ થી જીત નાં ટૂ નો છે. તુવેઢિ - તવચ. ૧-૩-૬૦ થી fધ નાં ૬ નો તૃઢિ - ઢટ્ટે ૧-૩-૪ર થી પૂર્વનાં ટુ નો લોપ. એજ પ્રમાણે - તfક્ષ, કૃમિ તુટુ વિગેરે પ્રયોગો થશે. એના વિવ - તૃણહાનિ, અતૃહમ્ - અહીં માનવું અને અન્યૂ પ્રત્યય સ્વરાદિ વિહુ છે વ્યંજનાદિ વિતું નથી તેથી આ સૂત્રથી ન પ્રત્યયની પરમાં તુ આગમ થયો નથી. વિતીચેવ - રૂદ્ધ: - અહીં ત{ પ્રત્યય લાગ્યો છે તે વ્યંજનાદિ છે પણ વિદ્ નથી તેથી આ સૂત્રથી ન પ્રત્યયની પરમાં ત્ આગમ થયો નથી. ૪-૨-૯૦ થી પ્રત્યયનાં મ નો લોપ થવાથી તૃઢ: પ્રયોગ થશે. રંતુ આગમમાં દીર્થનું વિધાન ઉત્તરસૂત્ર (૪-૩-૬૩) માટે છે.