Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૪૬૮
· અતૃટ્ -. હ્યસ્તની - ૩. પુ.એ.વ. માં વ્યાનાર્... ૪-૩-૭૮ થી ૬. પ્રત્યયનો લોપ થયેલો છે. આ સૂત્રમાં વ્યંજનાદિવિત્ પ્રત્યય પર છતાં ૢ આગમનું વિધાન પ્રત્યય આશ્રયીને છે તેથી ‘પ્રત્યયલોપેપિ પ્રત્યયતક્ષળ ાર્ય વિજ્ઞાયતે" એ ન્યાયથી અહીં ર્ પ્રત્યયનો લોપ થયેલો હોવા છતાં આ સૂત્રથી ત્ આગમ થઈ શક્યો છે.
વ્રત: પાઃિ । ૪-૩-૬૩
અર્થ:- વ્યંજનાદિવિત્ પ્રત્યય પર છતાં વ્રૂ ધાતુનાં થી પરમાં પરાદિ (પ્રત્યયનાં અવયવરૂપ) ત્ થાય છે.
વિવેચન - દ્રવીતિ = તે બોલે છે. વ્રૂં-વ્યાયાંવત્તિ (૧૧૨૫) સાનિકા ૪-૨-૧૧૮ માં કરેલી છે. એજ પ્રમાણે દ્રવીષિ, દ્રવીમિ, અદ્રવીત્
ત કૃતિ વિમ્ ? સત્ય = તું બોલે છે. સાધુનિકા ૪-૨-૧૧૮ માં કરેલી છે. અહીં ૪-૨-૧૧૮ થી સિદ્ નો થ પ્રત્યય અને મૈં નો આર્ આદેશ થવાથી આ સૂત્રથી ત્ આગમ થયો નથી.
व्यञ्जनादावित्येव ત્રવાળિ, અદ્રવત્ - અહીં જ્ઞાનિર્ અને અન્ પ્રત્યય સ્વરાદિ વિત્ છે વ્યંજનાદિ વિત્ ન હોવાથી આ સૂત્રથી ત્ આગમ થયો નથી.
-
વિતીત્યેવ - વ્રત: - અહીં તસ્ પ્રત્યય વ્યંજનાદિ છે પણ વિસ્ નથી તેથી આ સૂત્રથી ત્ આગમ થયો નથી.
યદ્-તુ-ત્ત-સ્ત્રોવંદુભમ્ । ૪-૩-૬૪
અર્થ:- વ્યંજનાદિ વિત્ પ્રત્યય પર છતાં યત્તુવન્ત ધાતુથી પરમાં તથા અદ્વિરુક્ત એવાં ૩-૪ અને સુ ધાતુથી પરમાં પરાદિ તુ બહુલતાએ થાય છે.
વિવેચન - “ઋષિપ્રવૃત્તિ:, વિપ્રવૃત્તિ: 1 વિક્તિમાષા, ચિત્યમેવ
।।''
વારંવાર થાય છે. સાધનિક ૩
(૧) વિદ્ વા - વોમોતિ, નોમનીતિ ૪-૧૪ માં કરેલી છે.
=
વારંવાર વર્તે છે. સાધનિકા ૪
(૨) વિદ્ ન (અપ્રવૃત્તિ) - વત્ત ૪-૫૬ માં જણાવેલ નિ પ્રમાણે થશે.