Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૪૩૧
તે પ્રત્યય, શબ્, સુાસ્યા... થી વિદ્યુતિષતે પ્રયોગ થશે. આ સૂત્રથી કિત્ ન થાય ત્યારે તો... ૪-૩-૪ થી ૩ નો ગુણ ો થવાથી વિદ્યોતિષતે પ્રયોગ થશે. એજ પ્રમાણે મુમુર્તિ, મુમોવિતે.
(૩) તિનિત્વા, તેવિત્વા = લખીને. નિવ્રુત્-અક્ષરવિન્યાસે (૧૩૩૬) સાધુનિકા ૪-૩-૨૪ માં જણાવેલ ઋતિા, અસ્તિત્વા પ્રમાણે થશે. અહીં રૂ નો ગુણ ૫ થશે. એજ પ્રમાણે ખ્રિતિત્વા, શ્રૃતિત્વા. (४) लिलिखिषति, लिलेखिषति લખવાની ઈચ્છા કરે છે. સાનિકા વિદ્યુતિષતે, વિદ્યોતિષતે પ્રમાણે થશે. પરન્તુ ૪-૧-૪૪ અને ૪-૧-૪૧ સૂત્ર અહીં નહીં લાગે. એજ પ્રમાણે શિખ્રિતિષતે, શિશ્રૃતિષતે
=
વાવિતિ વિમ્ ? તિત્વા = વર્તીને, રહીને. વૃતૂ-વર્તને (૯૫૫) वृत्+त्वा ૫-૪-૪૭, વૃતિત્વા - ૪-૪-૩૨, वर्तित्वा ૪-૩-૪ થી ગુણ. અહીં ઉપાજ્યમાં ૠ છે રૂ કે ૩ નથી તેથી આ સૂત્રથી સેટ્ વા વિકલ્પે કિત્ થયો નથી. સેટ્ સન્ પણ કિત્ નહીં થાય. - વિવતિષતે. વ્યજ્ઞનાવેરિતિ વ્હિમ્ ? ઓષિત્વા = બાળીને. પૂ-વહે (૫૨૯) ૩+ત્વા - ૫-૪-૪૭, ૩ષિત્વા - ૪-૪-૩૨, ઓષિા - ૪-૩-૪ થી ગુણ. અહીં આદિમાં વ્યંજન નથી સ્વર છે તેથી આ સૂત્રથી સેટ્ વા વિકલ્પે કિત્ થયો નથી. સેટ્ સન્ પણ કિત્ નહીં થાય. - ઓષિષિતિ. અચ્છ કૃતિ વિમ્ ? તેવિત્વા = ૨મીને. વિવ્ ધાતુ વ્ અન્તમાં છે તેથી આ સૂત્રથી સેટ્ વા વિકલ્પે કિત્ થયો નથી સેટ્ સન્ પણ કિત્ El 214 - facfaufa.
-
=
सेडित्येव - भुक्त्वा જમીને. મુન્ ધાતુમાં ૩ ઉપાજ્યમાં છે વ્ કે ય્ અન્તુ નથી ત્ અન્તમાં છે. વ્યંજનાદિ ધાતુ છે. પણ તે સેટ્ નથી તેથી વા' પ્રત્યય આ સૂત્રથી વિકલ્પે કિત્ થતો નથી. સેટ્ વા જ વિકલ્પે કિત્ થાય છે. તેવી રીતે સેટ્ સન્ હોય તો જ વિકલ્પે કિતા થાય. બુભુક્ષતે માં સેટ્ સન્ નથી. તેથી સત્ આ સૂત્રથી વિકલ્પે કિત થતો નથી.
ઉપરનાં સૂત્રમાં જણાવેલ જોથિા અને રેાિ માં ભ્ અને રિ ધાતુથી ૫૨ રહેલ સેટ્ વા વિકલ્પે કિત્ આ સૂત્રથી થઈ શકે છે પણ ૪-૩-૨૪ માં વર્જન કરેલું હોવાથી જ્વા ૪-૩-૨૯ સૂત્રથી કિત્ નો નિત્ય નિષેધ થાય છે.