Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૪૫૫
(૩) : અન્નાજીત્ = તે પ્રજ્વલિત થયો. ખ્વત્ત-વીસૌ (૯૬૦) એજ પ્રમાણે
અવાતીત્.
(૪) અક્ષરીત્ = તે ટપક્યો. ક્ષર-સંચલને (૯૭૧) એજ પ્રમાણે - Fअत्सारीत्.
=
૩૫ાન્યક્ષેત્યેવ - અશ્વછીત્ = ઊતાવળું ચાલ્યો, દોડ્યો, નાસ્યો. શ્રમ-આશુતા (૪૫૧), અવપ્રીત = તે ગયો. વષ્ર-તૌ (૪૦૯) સાધનિકા અળીત્ પ્રમાણે થશે. અહીં ઉપાજ્યમાં મૈં નથી પણ ત્ અને મૈં છે. તેથી ત્ અને ર્ અન્તવાળો ધાતુ હોવા છતાં આ સૂત્રથી વૃદ્ધિ થઈ નથી.
s
=
अत इत्येव - न्यमीलीत् તેણે આંખ મીંચી. મીત-નિમેષળે (૪૧૫), ચોરીત્ = તે લંગડાતો ચાલ્યો. હોર-પ્રતીષાતે (૪૧૨) અહીં મીત્ ધાતુ ત્ અન્તવાળો છે પણ ઉપાજ્યમાં અ નથી રૂ છે. અને હોર્ ધાતુ ર્ અન્તવાળો છે પણ ઉપાજ્યમાં મૈં નથી ઓ છે તેથી આ સૂત્રથી વૃદ્ધિ થઈ નથી.
પૂર્વ સૂત્રથી (૪-૩-૪૭ થી) ઉપાત્ત્વ ઞ ની વૃદ્ધિની પ્રાપ્તિ હતી પણ વિકલ્પે થતી હતી જ્યારે આ સૂત્રથી નિત્ય વૃદ્ધિ થાય છે. તેથી આ સૂત્ર પૂર્વસૂત્રનાં અપવાદરૂપ છે.
ન fશ્વ-નારૃ-શસ-ક્ષળ-ક્સ્ચેવિતઃ । ૪-૩-૪૧
અર્થઃ- પરઐપદનાં વિષયભૂત સેટ્ સિદ્ પ્રત્યય પર છતાં શ્વ, નાટ્ટ, શસ્ અને ક્ષત્ ધાતુનાં હૈં - મૈં અને ય્ અન્તવાળા ધાતુનાં તથા પ્ ઇત્વાળા ધાતુનાં સ્વરની વૃદ્ધિ થતી નથી.
વિવેચન - (૧) અશ્વયીત્ = તે ગયો. સાધનિકા ૩-૪-૬૫ માં કરેલી છે (૨) અનારીત્ = તે જાગ્યો. સાધનિકા ૩-૪-૬૫ માં જણાવેલ અશ્વીત્ પ્રમાણે થશે પણ અહીં ૠ નો ગુણ અર્ થશે.
(૩) અશમીત્ = તેણે હિંસા કરી. શસૂ-હિંસાયામ્ (૫૪૯)
(૪) અક્ષળીત્ = તેણે હિંસા કરી. ક્ષમ્મૂ-હિંસાયામ્ (૧૫૦૧) (૫) ગ્રહીત્ = તેણે ગ્રહણ કર્યું. પ્રીશ્-૩પાવાને (૧૫૧૭) હૈં અન્તવાળો.
(૬) અવમીત્ = તેણે વમન કર્યું. મૂ-શરણે (૯૬૯) મૈં અન્નવાળો.