Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૪૧૭
स्मृस्मृय. સન્... ૪-૧-૩ થી આઘ એકસ્વરાંશ દ્વિત્વ.
-
सृस्मृय
સસ્પૃશ્ય - ૠતોઽત્ ૪-૧-૩૮ થી પૂર્વનાં ૠ નો અ.
सास्मृय
सास्मर्य
-
આનુગા... ૪-૧-૪૮ થી પૂર્વનાં ઞ નો આ.
આ સૂત્રથી ૠ નો ગુણ અર્
તે પ્રત્યય, શબ્ પ્રત્યય, તુાસ્યા... થી સાસ્યયંતે થશે. એજ પ્રમાણે
વ્યાન... ૪-૧-૪૪ થી અનાદિવ્યંજન સ્ નો લોપ.
—
(૫) સાસ્વયંત
(૬) ઞયંતે = તે વારંવાર જાય છે. સાધનિકા ૩-૪-૧૦ માં કરેલી છે.
-
(૭) ર્થાત્ = તે સ્મરણ કરે.
=
તે વારંવાર અવાજ કરે છે.
સ્મૃ+યાત્ - યાત્... ૩-૩-૧૩ થી ન્યાત્ પ્રત્યય.
स्मर्यात् આ સૂત્રથી ૠ નો ગુણ ઞ. એજ પ્રમાણે
(૮) સ્વયંત્ = તે અવાજ કરે.
(૯) અર્થાત્ = તે જાય.
.
-
-
औपदेशिकसंयोग ग्रहणात् इह न भवति संस्क्रियते, संचेस्क्रियते, સ્નિયાત્. અહીં સ્વાભાવિક સંયોગ ન હોવાથી ૠ નો ગુણ આ સૂત્રથી થયો નથી પણ ાિવ્યા... ૪-૩-૧૧૦ થી ૠ નો રી થયો છે. કૃત નૃત્યેવ - આસ્તીર્યતે, તેસ્તીર્યત, આસ્તીર્થાત્, અહીં સ્ત ધાતુમાં સંયોગ છે પણ દીર્ઘ ૠ ૫૨માં છે તેથી આ સૂત્રથી ૠ નો ગુણ થયો નથી પણ ધૃતાં... ૪-૪-૧૧૬ થી રૂર્ થયો છે. અને તે इर् નો રૂ સ્વા.... ૨-૧-૬૩ થી દીર્ઘ થયો છે.
આશીય કૃતિ વ્હિમ્ ? મૃષીષ્ટ, સ્વીટ, સમૃષીષ્ટ - અહીં આશીર્વાદનાં પ્રત્યય છે પણ ય થી શરૂ થતાં પ્રત્યય નથી તેથી આ સૂત્રથી ૠ નો ગુણ થયો નથી.
अर्त्तेः इति तिव् निर्देशात् यङ्लुपि न भवति आरियात् अग्रियात् - અહીં ૠ ધાતુનું ગ્રહણ સૂત્રમાં અર્તે: એ પ્રમાણે તિબ્ નિર્દેશ પૂર્વક કરેલું હોવાથી યત્તુવન્ત માં ય થી શરૂ થતો આશીર્વાદનો યાત્ પ્રત્યય પરમાં હોવા છતાં આ સૂત્રથી ગુણ થયો નથી.