Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૩૨૩ છે ૪-૨-૧૦ માં જણાવેલ ળૌ થી જૂ અને |િ બન્નેનું ગ્રહણ થાય
પણ આ સૂત્રમાં “fMવિ ” નાં ગ્રહણથી એમ જણાવાયું કે યમ્ ધાતુથી જ કે પ્રત્યય હોય તો હ્રસ્વ થાય પણ ૪-૨-૧૦ થી માંડીને ૪-૨-૨૮ સૂત્ર સુધીમાં જે નું ગ્રહણ છે તેનાથી માત્ર fણ નું જ ગ્રહણ થશે પણ ગત્ નું નહીં જેમ કે - ચમ-વિતર્કો (૧૮૩૫) ચામયતે, મચામિ, ચાર્મસ્થાનમ્ અહીં ગર્ પ્રત્યય લાગેલો છે તેથી ૪-૨-૨૬ થી ચમ્ ધાતુનો સ્વર સ્વ થયો નથી.
માર-તોષ-નિશાને શા ૪-૨-૩૦ અર્થ- બન્ રૂપ કે રૂપ પ્રત્યય પર છતાં મારા (મારવું)
તોષ (સંતોષ આપવો) અને નિશાન (શસ્ત્રને તીક્ષ્ણ કરવું) અર્થમાં વર્તતાં જ્ઞા ધાતુનો સ્વર હૃસ્વ થાય છે. પરંતુ વુિં અને શમ્ પ્રત્યય
પરમાં છે જેને એવો fખ પ્રત્યય પર છતાં આ સૂત્રથી વિહિત હૃસ્વ | સ્વર વિકલ્પ દીર્ઘ થાય છે. વિવેચન - (૧) સંજ્ઞાતિ પશુન્ = પશુને મારે છે અથવા મરાવે છે. જ્ઞા
મારવિનિયોગનેનુ (૧૭૨૦) જ્ઞા-નવવધને (૧૫૪૦) સમ્+જ્ઞાકડું – પ્રયો$.. ૩-૪-૨૦ થી fr[ અથવા વૃદ્ધિ... ૩-૪-૧૭ " થી fશર્ પ્રત્યય. સ+જ્ઞપિ - નં. ૪-૨-૨૧ થી ૫ આગમ.. સંજ્ઞTS – તૌ-મુ-મૌ. ૧-૩-૧૪ થી ૬ નો અનુસ્વાર, સંપ - આ સૂત્રથી સ્વર હવ. તિલ્ પ્રત્યયાદિ કાર્ય થવાથી સંજ્ઞપથતિ પ્રયોગ થશે. વિજ્ઞપતિ રાનનમ્ = રાજાને ખુશ કરે છે અથવા ખુશ કરાવે છે.
સાધનિકો ઉપર જણાવેલ સંજ્ઞાતિ પ્રમાણે થશે. ૪ પ્રજ્ઞપતિ સ્ત્રમ્ = શસ્ત્રને તીક્ષ્ણ કરે છે અથવા કરાવે છે. સાધનિકા
ઉપર જણાવેલ સંપતિ પ્રમાણે થશે. (૨) પ્રજ્ઞાપ, અજ્ઞપિ = માર્યું - મરાવ્યું, વિનંતિ કરી - વિનંતિ કરાવી,
શસ્ત્ર તીક્ષ્ણ કર્યું - તીક્ષ્ણ કરાવ્યું. પ સુધી ઉપર પ્રમાણે થશે પછીની સાધનિકા ૪-૨-૨૪ માં જણાવેલ મટિ મટિ પ્રમાણે થશે.
છે