Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૩૨૧
fળ પ્રત્યય પર છતાં આ સૂત્રથી જ વિહિત હ્રસ્વ સ્વર વિકલ્પે દીર્ઘ
થાય છે.
=
વિવેચન - (૧) પરિશ્ર્વયંતિ તે નરમ કરાવે છે. સ્વપ્િ-જીવને (૧૦૦૫) સાનિકા ૪-૨-૨૪ માં જણાવેલ ઘતિ પ્રમાણે થશે. (૨) પર્યસ્વાતિ, પર્યવ્રુતિ = નરમ કરાવાયું. સાધુનિકા ૪-૨-૨૪ માં જણાવેલ અધારિ, અપટિ પ્રમાણે થશે. વર્ષાવે... ૧-૨-૨૧ લાગશે. (૩) પરિવારંપરિશ્ર્વારમ્, પરિશ્ર્વયંપરિશ્ર્વતમ્ = વારંવાર નરમ કરાવીને. સાધુનિકા ૪-૨-૨૪ માં જણાવેલ ઘાટંઘાટમ્, ઘટઘટમ્ પ્રમાણે થશે. એજ પ્રમાણે... અપસ્વયંતિ, અપાસ્વાદિ-ઝવાસ્તુતિ, અપસ્વામઃस्खादम् અપસ્વતમપસ્વમ્ પ્રયોગ થશે.
✡
-
पर्यपादिति किम् ? प्रस्खादयति નરમ કરાવે છે. સાધનિકા ૪૨-૨૬ માં જણાવેલ જામયતે પ્રમાણે થશે. અહીં ર કે અપ ઉપસર્ગથી ૫૨માં સ્વર્ ધાતુ નથી પણ પ્ર ઉપસર્ગથી ૫૨માં છે તેથી આ સૂત્રથી સ્વર્ ધાતુનો સ્વર ધૃસ્વ થયો નથી.
જો કે સ્વપ્ ધાતુ ઘટાદિ ગણનો હોવાથી મારે... ૪-૨-૨૪ થી પ્રસ્વાદ્યુતિ માં સ્વર હ્રસ્વ થઈ શકે પણ આ સૂત્ર બનાવ્યું તેથી હવે રિ અને અપ ઉપસર્ગ પૂર્વક સ્વર્ ધાતુ હોય તો જ સ્વર ડ્રસ્વ થશે. તે સિવાયનાં કોઈપણ ઉપસર્ગથી પર રહેલાં વદ્ ધાતુનો સ્વર હવે ઘટાવે... ૪-૨-૨૪ થી પણ હ્રસ્વ નહીં થાય.
=
शमोऽदर्शने । ४-२-२८
અર્થ:- TMિ પ્રત્યય પર છતાં દર્શન (જોવું) સિવાયનાં અર્થમાં વર્તતાં શમ્ ધાતુનો સ્વર હ્રસ્વ થાય છે. પરન્તુ ઞિ અને ખમ્ પરમાં છે જેને એવો ખિ પ્રત્યય પર છતાં આ સૂત્રથી જ વિહિત હ્રસ્વ સ્વર વિકલ્પે દીર્ઘ થાય છે.
વિવેચન - (૧) શમયતિ રોમ્ = રોગને શાંત કરાવે છે. સાનિકા ૪-૨૨૪ માં જણાવેલ ઘટતિ પ્રમાણે થશે.
શાંત કરાયો. સાનિકા ૪-૨-૨૪ માં જણાવેલ
(૨). અશામિ, અમિ અધારિ, અંધટિ પ્રમાણે થશે.
=