SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ (૨) અÎિડિતિ = તે જોડવાની ઈચ્છા કરે છે. અત્ત - અમિયોને (૨૫૭) સાધનિકા ઉપર પ્રમાણે છે. અહીં સંયોગની આદિમાં ર્ છે તેથી આ સૂત્રથી ર્ ની દ્વિરુક્તિ થઈ નથી. તર્પાસ્ય... ૧-૩-૬૦ થી ૬ નાં યોગમાં ર્ નો ફ્ થયો છે. (૩) કન્વિરિષતિ = તે ભીનું કરવાને ઈચ્છે છે. ઇન્દ્રપુ-તેને (૧૪૯) સાધનિકા ઉપર પ્રમાણે થશે. અહીં સંયોગની આદિમાં 7 છે તેથી આ સૂત્રથી ગ્ ની દ્વિરુક્તિ થઈ નથી. તે જોવાને ઈચ્છે છે. કૃક્ષિ-દર્શને = बदनमिति किम् ? ईचिक्षिषते (૮૮૨) અહીં સ્ ધાતુમાં સંયોગની આદિમાં હ્ર છે તેથી સ્વા... ૪-૧-૪ થી ૢ ની દ્વિરુક્તિ થઈ. સાધનિકા ઉપર પ્રમાણે થશે. संयोगादिरिति किम् ? प्राणिणिषति તે જીવવાને ઈચ્છે છે. અન-પ્રાણને (૧૦૮૯) સાધનિકા ઉપર પ્રમાણે થશે. પ્ર+મનિષ માં સમાનાનાં... ૧-૨-૧ થી અ+ઞ= થવાથી પ્રાનિષ્ઠ, ૬-રૃ... ૨-૩-૬૩ થી સ્નો ન્ થવાથી પ્રાષિ. પછી ૪-૧-૪ થી દ્વિરુક્તિ થવાથી પ્રાિિષ બનશે. અહીં સંયોગ છે જ નહીં. = * અવિ : । ૪-૨-૬ અર્થ:- સ્વરાદિ ધાતુનાં સંયુક્ત એકસ્વરી દ્વિતીય અંશની આદિમાં રહેલો ગ્ દ્વિત્વ થતો નથી. જો તે ર્ ની પછી ય્ ન હોય તો (ફ્ ની પછી તરત જ ય્ નો સંયોગ હોય તો ૬નું દ્વિત્વ થશે.) વિવેચન - વિષિષતિ = તે પૂજા કરવાને ઈચ્છે છે. અ-પૂનાયામ્ (૧૦૪) સાધનિકા ૪-૧-૫ માં જણાવેલ ૩ન્તિનિષતિ પ્રમાણે થશે. અહીં અન્ ધાતુમાં આ સૂત્રથી ર્ દ્વિત્વ ન થતાં ૬ દ્વિત્વ થયેલ છે. પ્રીતિ મ્િ ? ઞયંતે = તે વારંવાર જાય છે. ऋक् - गतौ (૧૧૩૫) સાનિકા ૩-૪-૧૦ સૂત્રમાં કરેલી છે. અહીં ર્ ની પછી ય્ છે તેથી આ સૂત્રથી ર્ નાં દ્વિત્વનો નિષેધ થતો નથી.૪-૧-૪થી ર્ દ્વિત્વ થયો છે. संयोगादिरित्येव અરિષતિ = તે જવાની ઈચ્છા કરે છે. સાનિકા રૂબ્નિનિતિ પ્રમાણે થશે. અહીં સંયોગ જ નથી તેથી ર્ નું દ્વિત્વ ૪ જ
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy