Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૨૦૨
સાધનિકો [.. ૩-૪-૫ સૂત્રમાં કરેલી છે. અહીં સન્ પ્રત્યયે ઈચ્છા
અર્થમાં નથી પણ સ્વાર્થમાં છે. (૨) પાપતે = તે વારંવાર રાંધે છે. અથવા તે ઘણું રાંધે છે.
સાધનિકા યિા ... ૩-૩-૩ માં કરેલી છે. # સૂત્રમાં ૨ નું ગ્રહણ પૂર્વે કહેલાં નિમિત્તોનાં સમુચ્ચય માટે છે. અને
ઉત્તરસૂત્ર માટે છે. તેથી ઉત્તરસૂત્રથી પરીક્ષામાં, કે માં, સન્નત માં 'અને ડૉ માં યથાસંભવ દ્વિત્વ થાય છે.
આ સૂત્રમાં “નિ વ” એ પ્રમાણે સપ્તમી ન કરતાં ષષ્ઠી કરી છે તે ઉત્તરસૂત્ર માટે છે. તેથી પ્રતીષિષતિ માં ૪-૧-૪ સૂત્રથી જ નું દ્વિત્વ થયું. નહીં તો સત્ અને વેફ પરમાં રહેતાં જો દ્વિત્વ થાય એમ કહ્યું હોત તો હું નું દ્વિત્વ થાત પ્રતીષિષતિ ની સાધનિકા તુમë. ૩૪-૨૧ સૂત્રમાં કરેલી છે. આ ઉત્તરસૂત્ર માટે છે. આ સૂત્રને વિષે પણ ષષ્ઠીનું ફળ વોપતિ ઇત્યાદિ વસ્તુવન્ત નાં ઉદાહરણમાં નો લોપ થવા છતાં પણ સયેશ એમ પછી માનીને આઘ એકસ્વરાંશની વિરુક્તિ થઈ શકી છે.
સ્વરદ્ધિતીયઃ I ૪-૨-૪ અર્થ - કિત્વ પામવાને યોગ્ય સ્વરાદિ ધાતુનો એકસ્વી દ્વિતીય અંશ હિત
થાય છે. વિવેચન - (૧) અરિજિતિ = તે ભટકવાને ઈચ્છે છે. ગત (૧૯૪)
મસ - તુમ. ૩-૪-૨૧ થી સન્ પ્રત્યય. મટિ - સ્વ૪-૪-૩ર થી ર્ આગમ. '
ટિસ - આ સૂત્રથી દ્વિતીયઅંશ ધિત્વ. મટિરિષ – નાન્તિ.. ૨-૩-૧૫ થી { નો તિર્ પ્રત્યય, વુિં, સુકાયા.. થી મટિરિષતિ પ્રયોગ થશે. માણ્યતે = તે વારંવાર ખાય છે અથવા તે ઘણું ખાય છે.. સાધનિકો મઢ... ૩-૪-૧૦ માં કરેલી છે. પ્રાણ તુ રે વારવિરિત્યેવ – ટિસ્ = તેણે ભગાડ્યો.
(૨)