Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૧૯૦
તેથી ધાતૌ...૩-૪-૮૬ થી આત્મનેપદ થયું. બિપ્ નો આ સૂત્રથી નિષેધ થયો.
(૨)વ્યતાપ્તીત્ પૃથ્વી રવિઃ = સૂર્યે પૃથ્વીને તપાવી.આ કર્તરિ વાક્ય છે. વ્યતત પૃથ્વી સ્વયમેવ = પૃથ્વી સ્વયં તપી. આ કર્મકર્તરિ વાક્ય છે. અહીં યુવસ્તપ: ૩-૩-૮૭ થી અકર્મક ધાતુને આત્મનેપદનું વિધાન છે તેથી ધાતૌ... ૩-૪-૮૬ થી આત્મનેપદ થયું. બિસ્ નો આ સૂત્રથી નિષેધ થયો.
ભૂષાર્થ-સન્-નિરાવિભ્યશ્ચ ત્રિ-વૌ । ૩-૪-૧૩
અર્થ:
भूषा અર્થવાળા ધાતુથી, સત્ પ્રત્યયાન્ત ધાતુથી, રિદ્દિ ગણપાઠમાંનાં ધાતુથી, યન્ત ધાતુથી,સુ ધાતુથી,શ્રિ ધાતુથી, અને આભેનપદવિધિમાં (જણાવેલ) અકર્મક ધાતુથી કર્મકર્તરિ પ્રયોગમાં ત્રિ અને જ્ય પ્રત્યય
ન થાય.
વિવેચન :- (૧) અત્તમાષ્કૃત્ ન્યાં ચૈત્ર:
ચૈત્રે કન્યાને શણગારી.
अलमकृत कन्या स्वयमेव = કન્યા સ્વયં શણગારાઈ. સાનિકા ૩૪-૮૭ માં જણાવેલ અપ પ્રમાણે થશે. આ અદ્યતન ભૂતકાળનો કર્મકર્તરિ પ્રયોગ છે.
(૨) અતંરોતિ જ્યાં ચૈત્ર:
=
=
ચૈત્ર કન્યાને શણગારે છે.
अलंकुरुते कन्या स्वयमेव = કન્યા સ્વયં શણગારાય છે. સાધનિકા ૩-૩-૭૬ માં જણાવેલ તે પ્રમાણે થશે. આ વર્તમાનકાળનો કર્મકર્તરિ પ્રયોગ છે.
=
(૩) અતંરિતિ જ્યાં ચૈત્ર: अलंकरिष्यते कन्या स्वयमेव = કન્યા સ્વયં શણગારાશે. સાધનિકા ૩-૪-૮૬ માં જણાવેલ તેિ પ્રમાણે થશે. આ ભવિષ્યકાળનો કર્મકર્તરિ પ્રયોગ છે.
ચૈત્ર કન્યાને શણગારશે.
ધાતૌ... ૩-૪-૮૬ થી પ્રાપ્ત ત્રિવ્ અને વ્ય પ્રત્યયનો આસૂત્રે નિષેધ કર્યો છે તેથી ધાતૌ... ૩-૪-૮૬ થી જ માત્ર આત્મનેપદનાં પ્રત્યયો થશે. એ જ પ્રમાણે ભૂષાર્થ માં પરિ, સૂર્, મખ્ખુ વિગેરેનાં ઉદાહરણ નીચે પ્રમાણે છે.