Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૧૮૩ *ત - કુદ. ૪-૩-૭૪ થી સળ નો લોપ. અનુ+ત - અધાતો... ૪-૪-૨૯ થી મદ્ આગમ. બહુતિ – પ્યારે. ૨-૧-૮૩ થી ૬ નો ૬. મદુધ – અધઋતુ... ર-૧-૭૯ થી 7 નો છું. ' મધ - તૃતીય... ૧-૩-૪૯ થી ૬ નો . . . કર્તરિ પ્રયોગમાં જો એ કર્મ છે તે જ કર્મકર્તરિ પ્રયોગમાં કર્તા બન્યું છે તેથી આ સૂત્રથી આત્મપદનો પ્રત્યય થયો છે. તે ર્મUા... ૩૪-૮૮ થી સકર્મક ૩૬ ધાતુથી ત્રિ પ્રત્યય થતો નથી તેથી ઉગ પ્રત્યયનું
અહીં ઉદાહરણ બતાવ્યું નથી. (૩) કર્તરિ - ગોપાત્ત: i પો ધોઈંતિ = ગોવાળ ગાયનાં દુધને દોહશે. - કર્મકર્તરિ - નૌઃ જયો ધોફ્ટ સ્વયમેવ = ગાય સ્વયં દુધને દોહશે. (આપશે.) ધોસ્મતે ની સાધનિકો ઉપર પ્રમાણે થશે. કર્તરિ પ્રયોગમાં છે એ કર્મ છે તે જે કર્મકર્તરિ પ્રયોગમાં કર્તા બન્યું છે. તેથી
આ સૂત્રથી આત્મનેપદનો પ્રત્યય થયો છે. - અહીં ત્રણે ઉદાહરણમાં આત્મપદનાં જ પ્રત્યય થયા છે પણ જુદા
જુદા કાળને બતાવવા માટે ત્રણ પ્રયોગો બતાવ્યા છે. છે લઘુવૃત્તિમાં જે દુહ્યતે પ્રયોગ દર્શાવ્યો છે તે બીજા કોઈ પુસ્તકોમાં નથી
અને મૂષાર્થ. ૩-૪-૯૩ થી વય નો નિષેધ થતો હોવાથી પ્રયોગ થતો પણ નથી. બધાં પુસ્તકોમાં કુરાને ને બદલે તુ વર્તમાનકાળનો
આત્મપદનો પ્રયોગ વાપર્યો છે. જે ઈષ્ટ લાગે છે. - ર શર્મા વિદ્. રૂ-૪-૮૮ અર્થ - પૂર્વસૂત્રમાં કહેલ વિન્ પ્રત્યય કર્મકર્તરિમાં કર્મનો યોગ હોતે છતે પડ્યું - અને દુન્ ધાતુથી થતો નથી. વિવેચન - (૧) કર્તરિ - દુર કરૂં પાક્ષીત્વ વાયુઃ = વાયુએ ઉદુમ્બરનાં
ફળને પકાવ્યું. કર્મકર્તરિ - ૩૮: પત્ત અપ સ્વયમેવ = ઉદુમ્બરે(વૃક્ષ)પોતે જ ફળને પકાવ્યું.