SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ *ત - કુદ. ૪-૩-૭૪ થી સળ નો લોપ. અનુ+ત - અધાતો... ૪-૪-૨૯ થી મદ્ આગમ. બહુતિ – પ્યારે. ૨-૧-૮૩ થી ૬ નો ૬. મદુધ – અધઋતુ... ર-૧-૭૯ થી 7 નો છું. ' મધ - તૃતીય... ૧-૩-૪૯ થી ૬ નો . . . કર્તરિ પ્રયોગમાં જો એ કર્મ છે તે જ કર્મકર્તરિ પ્રયોગમાં કર્તા બન્યું છે તેથી આ સૂત્રથી આત્મપદનો પ્રત્યય થયો છે. તે ર્મUા... ૩૪-૮૮ થી સકર્મક ૩૬ ધાતુથી ત્રિ પ્રત્યય થતો નથી તેથી ઉગ પ્રત્યયનું અહીં ઉદાહરણ બતાવ્યું નથી. (૩) કર્તરિ - ગોપાત્ત: i પો ધોઈંતિ = ગોવાળ ગાયનાં દુધને દોહશે. - કર્મકર્તરિ - નૌઃ જયો ધોફ્ટ સ્વયમેવ = ગાય સ્વયં દુધને દોહશે. (આપશે.) ધોસ્મતે ની સાધનિકો ઉપર પ્રમાણે થશે. કર્તરિ પ્રયોગમાં છે એ કર્મ છે તે જે કર્મકર્તરિ પ્રયોગમાં કર્તા બન્યું છે. તેથી આ સૂત્રથી આત્મનેપદનો પ્રત્યય થયો છે. - અહીં ત્રણે ઉદાહરણમાં આત્મપદનાં જ પ્રત્યય થયા છે પણ જુદા જુદા કાળને બતાવવા માટે ત્રણ પ્રયોગો બતાવ્યા છે. છે લઘુવૃત્તિમાં જે દુહ્યતે પ્રયોગ દર્શાવ્યો છે તે બીજા કોઈ પુસ્તકોમાં નથી અને મૂષાર્થ. ૩-૪-૯૩ થી વય નો નિષેધ થતો હોવાથી પ્રયોગ થતો પણ નથી. બધાં પુસ્તકોમાં કુરાને ને બદલે તુ વર્તમાનકાળનો આત્મપદનો પ્રયોગ વાપર્યો છે. જે ઈષ્ટ લાગે છે. - ર શર્મા વિદ્. રૂ-૪-૮૮ અર્થ - પૂર્વસૂત્રમાં કહેલ વિન્ પ્રત્યય કર્મકર્તરિમાં કર્મનો યોગ હોતે છતે પડ્યું - અને દુન્ ધાતુથી થતો નથી. વિવેચન - (૧) કર્તરિ - દુર કરૂં પાક્ષીત્વ વાયુઃ = વાયુએ ઉદુમ્બરનાં ફળને પકાવ્યું. કર્મકર્તરિ - ૩૮: પત્ત અપ સ્વયમેવ = ઉદુમ્બરે(વૃક્ષ)પોતે જ ફળને પકાવ્યું.
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy