Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૧૬૮ (૮) નષ્પતિ = અભિલાષ કરે છે, ઇચ્છે છે. નવી-કાન્તી (૯૨૭)
સાધનિક પ્રાચતે પ્રમાણે થશે. શ્ય પ્રત્યય ન થાય ત્યારે શત્ પ્રત્યય
તષતિ. સાધનિકા પ્રાસત પ્રમાણે થશે. (૯) સ્થિતિ = તે પ્રયત્ન કરે છે. વસૂ–પ્રયત્ન (૧૨૨૨) સાધનિકા
પ્રાચતે પ્રમાણે થશે. થે પ્રત્યય ન થાય ત્યારે શત્ પ્રત્યય થતિ. સાધનિકા પ્રાયતે પ્રમાણે થશે."
. (૧૦) સંસ્થતિ, સંયતિ. સાધનિકા યતિ-વતિ પ્રમાણે જાણવી. # સૂત્રમાં વન્ ધાતુ લીધો છે છતાં સંયમ્ ફરીથી લીધો તેથી નિયમ થયો
કે સમયનું ને જ શ્ય વિકલ્પ થશે. તે સિવાયનાં ઉપસર્ગની સાથે
સ્ ધાતુ હોય તો શ્ય પ્રત્યય નિત્ય થશે. દા.ત. બાયસ્થતિ, પ્રયસ્થતિ. સૂત્રમાં જણાવેલ કેટલાંક ધાતુ પહેલાં ગણના છે તેમાં પથ લાગવાનો નહોતો તેને વિકલ્પ ડ્ય પ્રત્યયનું વિધાન કર્યું અને કેટલાંક ધાતુઓ
ચોથા ગણનાં છે તેમાં શ્ય નિત્ય લાગવાનો હતો તેને વિકલ્પ લાગશે. # સ્વરિ ગણનો “પ્રમૂ-વતને (૯૭૮)” પ્રમ્ ધાતુ હોય તો તેને શ્યા Lપ્રત્યય લાગતાં પ્રતિ રૂપ થશે. ગ્રામ્યતિ નહીં થાય એટલે કે શ... ૪-૨-૧૧૧ સૂત્ર નહીં લાગે.
कुषि-रञ्जाप्ये वा परस्मै च । ३-४-७४ અર્થ- કર્મકર્તરિ પ્રયોગમાં શિત્ વિષય હોતે છતે ૩૬ અને રજૂ ધાતુથી
પરમૈપદ વિકલ્પ થાય છે અને પરસ્મપદના યોગમાં શ્ય થાય છે. વિવેચન :- કર્મકર્તરિ = વ્યાપ્ય = કર્મરૂપ. એટલે કે જે પ્રથમ કર્મ હોય અને
પછી તે કર્મ જ કર્તરૂપ બને તે કર્મકર્તરિ કહેવાય. (૧) jળાતિ પર્વ સેવાઃ = દેવદત્ત પગને બહાર ખેંચે છે. વષર્ - નિર્વે (૧૫૬૫)
*તિ - તિવત.... ૩-૩-૬ થી તિર્ પ્રત્યય.
+ના+તિ - ય ૩-૪-૦૯ થી ના પ્રત્યય. કુષ્માતિ - -થુવf. ર-૩-૬૩ થી ૬ નો [.. આ વાક્યમાં પા એ કર્મ છે.