Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૧૭૭
કર્મ છે.તપ કર્મ નથી તેથી આ સૂત્રથી જ્ય કે આત્મનેપદ થયું નથી. પણ શત્ વિગેરે કાર્ય થવાથી ત્તવૃત્તિ પ્રયોગ થયો છે.
कर्मति किम् ? तपः साधुं तपि તપ સાધુને તપાવે છે. અહીં તપ શબ્દ કર્મ નથી પણ કર્તા છે તેથી આ સૂત્રથી ય કે આત્મનેપદનાં પ્રત્યયો થયા નથી પણ શત્ વિગેરે કાર્ય થવાથી તપતિ પ્રયોગ થયો છે. एकधातौ कर्मक्रिययैकाऽकर्मक्रिये । ३-४-८६
અર્થ:- એક ધાતુને વિશે પૂર્વે જોએલી કર્મમાં રહેલી ક્રિયાની સાથે વર્તમાનમાં અભિન્ન એવી અકર્મક ક્રિયા છે જેને એવા કર્મરૂપ કર્તરિ પ્રયોગમાં ધાતુથી fઞ, જ્ય અને આત્મનેપદ થાય છે. વિવેચન :- ધાત† - જે ધાતુનું કર્મ પોતે કર્તા રૂપે થતું હોય તે જ ધાતુને (બીજો કોઈ ધાતુ નહીં અને સમાનાર્થક બીજો ધાતુ પણ નહીં) કર્મ કર્તરિ પ્રયોગમાં ત્રિ, જ્ય અને આત્મનેપદ થાય છે. એટલે કે - કર્તરિ પ્રયોગનો ધાતુ અને કર્મકર્તરિ પ્રયોગનો ધાતુ એક જ હોવો જોઈએ. મંયિયેજા – કર્તરિ પ્રયોગમાં જે ક્રિયા આપણે જોએલી હોય તે જ ક્રિયા કર્મને કર્તા બનાવતી વખતે પણ પ્રયોગમાં હોવી જોઈએ જુદી જુદી ક્રિયા ન હોવી જોઈએ. એટલે કે જે ક્રિયા કર્તરિ પ્રયોગમાં હોય તે જ ક્રિયા કર્મકર્તરિ પ્રયોગમાં હોવી જોઈએ.
अकर्मक्रिये
કર્તરિ પ્રયોગમાં કર્મ હોવાથી ધાતુ સકર્મક હોય છે તે જ ધાતુ કર્મકર્તરિ પ્રયોગમાં કર્મ જ કર્તા રૂપ થતું હોવાથી અકર્મક થઈ જાય છે.
-
(૧) કર્તરિ - ચૈત્ર: ટમ્ અાધૃત્ = ચૈત્રે સાદડી બનાવી.
કર્મકર્તરિ - ટ; · અરિ સ્વયમેવ
(૨) કર્તરિ - ચૈત્ર: મ્ જોતિ
=
સાધનકા ૩-૪-૬૮ સૂત્રમાં જણાવેલ અરિ પ્રમાણે થશે.
કર્તરિ વાક્યમાં ટ એ કર્મ છે તે જ ટ કર્મ કર્મકર્તરિ વાક્યમાં કર્તા બન્યું છે. તેથી આ સૂત્રથી TM ધાતુને ત્રિપ્ પ્રત્યય થયો છે.
ચૈત્ર કટ કરે છે.
=
સાદડી સ્વયં જ બની ગઈ.
=
સાદડી સ્વયં જ બનેં છે.
કર્મકર્તરિ कटः क्रियते स्वयमेव સાધનિકા ૩-૩-૨૧ માં કરેલી છે. અહીં કર્તરિ વાક્યમાં ૮ એ કર્મ