SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ કર્મ છે.તપ કર્મ નથી તેથી આ સૂત્રથી જ્ય કે આત્મનેપદ થયું નથી. પણ શત્ વિગેરે કાર્ય થવાથી ત્તવૃત્તિ પ્રયોગ થયો છે. कर्मति किम् ? तपः साधुं तपि તપ સાધુને તપાવે છે. અહીં તપ શબ્દ કર્મ નથી પણ કર્તા છે તેથી આ સૂત્રથી ય કે આત્મનેપદનાં પ્રત્યયો થયા નથી પણ શત્ વિગેરે કાર્ય થવાથી તપતિ પ્રયોગ થયો છે. एकधातौ कर्मक्रिययैकाऽकर्मक्रिये । ३-४-८६ અર્થ:- એક ધાતુને વિશે પૂર્વે જોએલી કર્મમાં રહેલી ક્રિયાની સાથે વર્તમાનમાં અભિન્ન એવી અકર્મક ક્રિયા છે જેને એવા કર્મરૂપ કર્તરિ પ્રયોગમાં ધાતુથી fઞ, જ્ય અને આત્મનેપદ થાય છે. વિવેચન :- ધાત† - જે ધાતુનું કર્મ પોતે કર્તા રૂપે થતું હોય તે જ ધાતુને (બીજો કોઈ ધાતુ નહીં અને સમાનાર્થક બીજો ધાતુ પણ નહીં) કર્મ કર્તરિ પ્રયોગમાં ત્રિ, જ્ય અને આત્મનેપદ થાય છે. એટલે કે - કર્તરિ પ્રયોગનો ધાતુ અને કર્મકર્તરિ પ્રયોગનો ધાતુ એક જ હોવો જોઈએ. મંયિયેજા – કર્તરિ પ્રયોગમાં જે ક્રિયા આપણે જોએલી હોય તે જ ક્રિયા કર્મને કર્તા બનાવતી વખતે પણ પ્રયોગમાં હોવી જોઈએ જુદી જુદી ક્રિયા ન હોવી જોઈએ. એટલે કે જે ક્રિયા કર્તરિ પ્રયોગમાં હોય તે જ ક્રિયા કર્મકર્તરિ પ્રયોગમાં હોવી જોઈએ. अकर्मक्रिये કર્તરિ પ્રયોગમાં કર્મ હોવાથી ધાતુ સકર્મક હોય છે તે જ ધાતુ કર્મકર્તરિ પ્રયોગમાં કર્મ જ કર્તા રૂપ થતું હોવાથી અકર્મક થઈ જાય છે. - (૧) કર્તરિ - ચૈત્ર: ટમ્ અાધૃત્ = ચૈત્રે સાદડી બનાવી. કર્મકર્તરિ - ટ; · અરિ સ્વયમેવ (૨) કર્તરિ - ચૈત્ર: મ્ જોતિ = સાધનકા ૩-૪-૬૮ સૂત્રમાં જણાવેલ અરિ પ્રમાણે થશે. કર્તરિ વાક્યમાં ટ એ કર્મ છે તે જ ટ કર્મ કર્મકર્તરિ વાક્યમાં કર્તા બન્યું છે. તેથી આ સૂત્રથી TM ધાતુને ત્રિપ્ પ્રત્યય થયો છે. ચૈત્ર કટ કરે છે. = સાદડી સ્વયં જ બની ગઈ. = સાદડી સ્વયં જ બનેં છે. કર્મકર્તરિ कटः क्रियते स्वयमेव સાધનિકા ૩-૩-૨૧ માં કરેલી છે. અહીં કર્તરિ વાક્યમાં ૮ એ કર્મ
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy