Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૧૫૭
(૯) અગરત્= તે ઘરડો થયો. તૃણ્ - નરસિ (૧૧૪૫) શું - વયોહાનૌ (૧૫૩૬). સાનિકા ૩-૪-૬૧ માં બતાવેલ અસત્ પ્રમાણે થશે. અદ્ પ્રત્યય ન થાય ત્યારે વિકલ્પપક્ષે સિદ્ પ્રત્યય- અનારીત્. સાધનિકા અશ્વીત્ પ્રમાણે થશે. પરન્તુ વૃ ધાતુનાં ૠ ની વૃદ્ધિ આર્ િિવ... ૪-૩-૪૪ થી થશે.
તુર્ અને તુચ્ એ બે માંથી એક ધાતુનાં ગ્રહણથી ત્રણે રૂપ સિદ્ધ થઈ શકે છે પણ બન્ને ધાતુનાં અર્થ ભિન્ન છે તેથી બન્ને ધાતુનું ગ્રહણ કર્યું છે.
ञिच् ते पदस्तलुक् च । ३-४-६६
અર્થ:- કર્તરિ પ્રયોગમાં અદ્યતની તે પ્રત્યય પરમાં હોતે છતે પણ્ ધાતુથી નિર્ પ્રત્યય થાય છે અને નિમિત્તભૂત તકા૨નો લોપ થાય છે. વિવેચન :- પાતિ = ઉત્પન્ન થયો. પર્િ-તૌ (૧૨૫૭) ૩૬+૫+7. વિ-તાર્... ૩-૩-૧૧ થી તા પ્રત્યય. ૩+આપ+ત. - અદ્ધાતો... ૪-૪-૨૯ થી મદ્ આગમ. उदपद्+इ આ સૂત્રથી ત્રિપ્ પ્રત્યય અને 7 નો લોપ. ૩૬પાલિ - ગ્વિતિ ૪-૩-૫૦ થી ઉપાન્ય અ ની વૃદ્ધિ આ. त इति किम् ? उदपत्साताम् તે બે ઉત્પન્ન થયા. ૩વ્+પ+આતામ્ - દ્વિ-તામ્... ૩-૩-૧૧ થી આતાનું પ્રત્યય. ૩૫+આતામ્ - અદ્ધાતો... ૪-૪-૨૯ થી અદ્ આગમ. ૩૫++ઞતામ્ - સિન... ૩-૪-૫૩ થી સિદ્ પ્રત્યય. વત્સાતામ્ - મોરે... ૧-૩-૫૦ થી ર્ નો ત્.
=
પણ્ ધાતુ આત્મનેપદી હોવાથી અદ્યતનીમાં આત્મનેપદી પ્રથમ ત્રિકનો તાકાર ગ્રહણ થશે પરન્તુ પરઐપદનાં મધ્યમત્રિકના બહુવચનનાં તકારનું ગ્રહણ નહીં થાય. એ પ્રમાણે ઉત્તર સૂત્રોમાં પણ જાણવું. વીપ-બન-બુદ્ધિ-પૂર-તાય-પ્રાયો વા । રૂ-૪-૬૭
અર્થ:- કર્તરિ પ્રયોગમાં અદ્યતની તે પ્રત્યય પરમાં હોતે છતે રીપ્, બંન્, વુ, પૂર્, તામ્ અને પ્યાર્ ધાતુથી ત્રિપ્ પ્રત્યય વિકલ્પે થાય છે અને