Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૯૩
પ્રૌ+રૂ - નામિનો... ૪-૩-૫૧ થી ૩ ની વૃદ્ધિ ઔ. ઓવૌતો... ૧-૨-૨૪ થી ૌ નો આવ્.
प्रावि
હવે પછીની સાનિકા યતિ પ્રમાણે થશે.
-
(૯) ઞય: દ્રાવયતિ
સાધુનિકા ઝુ ધાતુ પ્રમાણે થશે. (૧૦) તૈનમ્ સ્ત્રાવયતિ તેલને ટપકાવે છે.
-
=
=
સાધુનિકા ઝુ ધાતુ પ્રમાણે થશે.
नाशयति
–
લોખંડને પીગળાવે છે. કું-તૌ (૧૧)
=
खुं
-
(૧૧) પાપમ્ नश्+णिग्
પ્રયો.... ૩-૪-૨૦ થી ત્િ પ્રત્યય.
नाशि
િિત ૪-૩-૫૦ થી ૬ ની વૃદ્ધિ આ. હવે પછીની સાનિકા ચાયતિ પ્રમાણે થશે.
(૧૨) મુખ્યમ્ નનયતિ = પુણ્યને ઉત્પન્ન કરે છે. નનૈત્તિ-પ્રાદુર્ભાવ (૧૨૬૫)
નન્+f[ - પ્રયો.... ૩-૪-૨૦ થી ત્િ પ્રત્યય.
जनि
નતૌ (૧૬)
પાપને નાશ પમાડે છે. નશૌર્-ગર્શને (૧૨૦૨)
નનન-વધ: ૪-૩-૫૪ થી વૃદ્ધિનો નિષેધ.
હવે પછીની સાનિકા વનયતિ પ્રમાણે થશે.
इत्याचार्य श्री हेमचन्द्रविरचितायां सिद्धहेमचन्द्राभिधानस्वोपज्ञशब्दानुशासनलघुवृत्तौ तृतीयस्याध्यायस्य तृतीयः पादः समाप्तः ॥ ३-३॥
“શ્રી કુર્તામેાધુમળું: પાવાસ્તુøવિરે 7 : ? / लुलद्भिर्मेदिनीपालैर्वालिखिल्यैरिवाग्रतः ॥”
અર્થ : સૂર્યસમાન શ્રી દુર્લભ રાજાની આગળ આળોટતાં એવા કયા રાજાઓ વડે વાલિખિલ્ય ઋષિઓની જેમ ચરણો નથી સ્તવાયા ? એટલે કે બધા જ રાજાઓએ ચરણોની સ્તુતિ કરી છે.
વાંલિખિલ્ય ઋષિઓ જેમ સૂર્યનાં કિરણોની સેવા કરતાં હતાં તેમ બધા રાજાઓ દુર્લભરાજાનાં ચરણોની સેવા કરતાં હતાં.