Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
(૨) અલોહિત: લોહિત: મતિ હતું તે લાલ થાય છે.
✡
r
૧૨૨
लोहितायति, लोहितायते
-
=
लोहित+क्यङ्घ्
આ સૂત્રથી ક્ર્મ ્પ્ પ્રત્યય.
=
હવે પછીની સાનિકા પટપયયતે પ્રમાણે થશે. कर्तुरित्येव - अपटपटा पटपटा करोति જે પટપટથી યુક્ત ન હતું તેને પટપટથી યુક્ત કરે છે. અહીં પત્ શબ્દ કતૃવાચક નથી પણ કર્મવાચક છે તેથી આ સૂત્રથી ધ્ પ્રત્યય થયો નથી.
જે લાલ ન·
च्व्यर्थ इत्येव - लोहितः भवति = લાલ થાય છે. અહીં લોહિત નામ કર્તૃવાચક છે પણ ત્ત્રિ અર્થ નથી તેથી આ સૂત્રથી વયપ્ પ્રત્યય થયો નથી.
लोहितादि गण - સ્રોહિત, નિદ્ઘ, શ્યામ, ધૂમ, ચર્મન, હર્ષ ર્વ, સુલ, ૩:વ, મૂર્છા, નિદ્રા, નૃપા, હળા વિગેરે.
-
લોહિતાવિમ્ય: એ પ્રમાણે સૂત્રમાં બહુવચનનો નિર્દેશ છે તે આકૃતિગણનાં ગ્રહણ માટે છે. દા.ત. વિષાતિ. ગણપાઠમાં વિષ શબ્દ નથી પણ બ.વ. થી બીજા પણ શબ્દોનો સમાવેશ થઈ શકે છે. અહીં ભવતિ અર્થ વિશિષ્ટ વ્વિ અર્થમાં યo પ્રત્યયનું વિધાન છે તેથી વ્યક્ણ્ વડે ભવતિ અર્થ ઉક્ત થઈ જાય છે તેથી,મતિ નાં અભાવમાં “નિમિત્તામાવે નૈમિતિ સ્થાપ્યમાનં:' એ ન્યાયથી કાવ્ પ્રત્યયની પણ નિવૃત્તિ થવી જોઈએ પરન્તુ આ સૂત્રમાં ડાનન્ત થી વ્યક્ફ્ળ પ્રત્યયનું વિધાન હોવાથી હાર્ પ્રત્યય થાય છે આ વિધાનનાં સામર્થ્યથી -મૂઅસ્તિ ના અભાવમાં ડાન્ પ્રત્યયની નિવૃત્તિ થતી નથી. कष्ट-कक्ष-कृच्छ्र-सत्र-गहनाय पापे क्रमणे । ३-४-३१
અર્થ:- પાપવાચક ચતુર્થ્યન્ત ષ્ટ, ક્ષ, છૂ, સત્ર અને દ્દન નામથી ક્રમણ (પ્રવૃત્તિ) અર્થમાં વ્યક્ પ્રત્યય વિકલ્પે થાય છે.
न पादविक्षेपः किन्तु प्रवृत्तिमात्रम् इति अर्थः ।
-
વિવેચન - મળ (૧) ટાય જર્મળે ામતિ - ઔાયતે = પાપરૂપ કષ્ટ માટે પ્રવૃત્તિ કરે છે.
(२) कक्षाय कर्मणे क्रामति
कक्षा પાપકર્મ માટે પ્રવૃત્તિ કરે છે.
=