Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
( ૮૫ વિવેચનઃ ા નાનીd = (પોતાની) ગાયને જાણે છે. જ્ઞાન્ ગવવોધને (૧૫૪૦)
નાનીત - સાધનિકા ૩-૩-૬૮ સૂત્રમાં કહ્યા પ્રમાણે જાણવી.
વતીયેવ - પરી નાનીતે = બીજાની ગાયને જાણે છે. જ્ઞ: ૩-૩-૮૨ થી આત્મપદ સિદ્ધ જ હતું. પણ અકર્મક એવા જ્ઞા ધાતુથી આત્મપદ થતું હતું. જયારે અહીં ઉપસર્ગ રહિત અને સકર્મક ધાતુથી આત્મપદ થાય છે. માટે આ સૂત્રની રચના કરી છે.
વોડપત્િા રૂ-રૂ-૨૭ અર્થ- પ ઉપસર્ગપૂર્વક વત્ ધાતુથી ફલવાન કર્તામાં આત્મપદ થાય છે. વિવેચન : પાનમ્ સપવતે = એકાન્તવાદની નિંદા કરે છે. - અનેકાન્તવાદને માનનાર વ્યક્તિ એકાન્તવાદનો વાણીવડે નિષેધ કરે
છે તેનાથી પોતાનાં વાદની પુષ્ટિ થવારૂપ ફળ કર્તાને પોતાને મળે છે. પdવતીચેવ - સ્વમાવત પરં અપવતિ = સ્વભાવથી જ બીજાની
નિંદા કરે છે. અહીં નિંદા કરવાની ટેવ જ પડી ગઈ છે. એટલે જેની - નિંદા કરે તેની અપકીર્તિ જગમાં ફેલાય પોતાને કોઈ ફળ મળતું નથી - તેથી આત્મને પદ થયું નથી.
समुदाङो यमेरग्रन्थे । ३-३-९८ અર્થ:- અગ્રંથનો વિષય જણાતો હોય તો સમુ દ્ અને મા ઉપસર્ગપૂર્વક યમ્
ધાતુથી ફલવાન કર્તામાં આત્મપદ થાય છે. વિવેચનઃ (૧) જીતે વ્રીહિન = ચોખાને એકઠા કરે છે. (૨) મારમ્ = ભાર ઉપાડે છે. (૩) માયતે બારમું વસ્ત્ર વી = ભાર ઉપાડે છે અથવા વસ્ત્રને પહોળુ કરે છે.
સાધનિકા ૩-૩-૫૯ માં બતાવેલ ૩યછતે પ્રમાણે થશે. માન્ય તિ વિમ્ ? મિત્સાં ૩છતિ = (વૈદ્ય) ચિકિત્સા ગ્રંથમાં ઉદ્યમ કરે છે. અહીં પ્રસ્થ વિષય ગમ્યમાન હોવાથી આ સૂત્રથી આત્મપદ ન થતાં શેષા... ૩-૩-૧૦૦ થી પરમૈપદ થયું છે. હવત - સંસ્કૃતિ પરણ્ય વસ્ત્ર = બીજાનાં વસ્ત્રનો સંયમ કરે છે. અહીં પોતાનાં વસ્ત્રનો નહીં પણ પરનાં વસ્ત્રનો સંયમ કરે છે