Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૫૩
(संशय्य कर्णादिषु तिष्ठते यः) "कर्णादिस्थेयोपदिष्ट निर्णयति इत्यर्थः" = વિવાદ સ્થાનમાં કર્ણાદિ નિર્ણતા છે તેમણે કહેલું કરવું એવો નિશ્ચય કરે છે આવી સ્થય વિષયતામાં અહીં આત્મપદ થાય છે.
પ્રતિજ્ઞાયામ્ -- અર્થ - પ્રતિજ્ઞા = અભ્યપગમ અર્થમાં વર્તતાં થા ધાતુથી કર્તામાં આત્મપદ
-
વિવેચન : નિત્યમ્ શત્ નાતિકતે = શબ્દ નિત્ય છે એવી પ્રતિજ્ઞા કરે છે.
(સ્થાપન કરે છે) સાધનિકા ૩-૩-૬૦ માં જણાવ્યા પ્રમાણે થશે. # સ્વભાવથી જ ના પૂર્વક થા ધાતુ પ્રતિજ્ઞા અર્થમાં વર્તે છે.
પ્રતિજ્ઞા અર્થને નીચેનાં સૂત્રમાં લઈ જવો છે તેથી ઉપરનાં સૂત્રથી આ સૂત્રને પૃથગુ કર્યું છે.
' સમો ગિર. . રૂ-રૂ-૬૬ અર્થ - પ્રતિજ્ઞા અર્થમાં વર્તતાં સન્ ઉપસર્ગપૂર્વક ધાતુથી કર્તામાં
આત્મપદ થાય છે. . વિવેચનઃ વાદવુિં સફિત્તે સ્યાદ્વાદની પ્રતિજ્ઞા કરે છે. નૃત્ નિકાળે (૧૩૩૫)
સ++તે – તિર્ તસ્... ૩-૩-૬ થી તે પ્રત્યય.
++ઝમતે - તુવેશ: ૩-૪-૮૧ થી ૪ પ્રત્યય. સમ્+feતે – ઋતાં... ૪-૪-૧૧૬ થી ઋ નો રૂ.
ફરતે – તૌમુ-મૌ... ૧-૩-૧૪ થી ૫ નો ટુ સૂત્રમાં ગર: નિર્દેશ કરેલું હોવાથી છઠ્ઠી ગણનો જ 7 ધાતુ લેવાશે નવમાં ગણનાં ધાતુનું વર્જન થશે..
અર્થ:- ગવ ઉપસર્ગપૂર્વક 7 ધાતુથી કર્તામાં આત્મપદ થાય છે. વિવેચન : મવરિતે = તે ધીમે બોલે છે. સાધનિકા ૩-૩-૬૬ માં જણાવ્યા
પ્રમાણે થશે. છે ઉપરનાં સૂત્રથી આ સૂત્રને જુદું બનાવ્યું તેથી પ્રતિજ્ઞા અર્થની નિવૃત્તિ થઈ.