Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૬૫
વિવેચન : મૌદૂí: વિપ્રવત્તિ, વિપ્રવક્તે વા બીજાનો પ્રતિષેધ કરીને) વિવાદ કરે છે.
જ્યોતિષીઓ (પરસ્પર એક
विवाद इति किम् ? वैयाकरणाः संप्रवदन्ति વૈયાકરણીઓ એક સાથે બોલે છે. અહીં એક બીજાને ટેકો મળે એવું એક સાથે બોલે છે પણ વિવાદરૂપ બોલતાં નથી તેથી વ્યક્ત ઉચ્ચારણ અર્થમાં વર્તતો સહોક્તિ અર્થવાળો વપ્ ધાતુ હોવા છતાં આ સૂત્રથી આત્મનેપદ ન થતાં શેષાત્... ૩-૩-૧૦૦ થી પરખૈપદ થયું છે.
सोक्ावित्येव મૌતૂર્ત: મૌદૂર્તન માત્ વિપ્રવતિ = એક જ્યોતિષી બીજા જ્યોતિષી સાથે ક્રમથી વિવાદ કરે છે. અહીં વ્યક્તવાચક વ્યક્તિનાં વિવાદ અર્થમાં વર્તતો વત્ ધાતુ છે. પણ અનુક્રમે બોલે છે. એકસાથે બોલતાં નથી તેથી આ સૂત્રથી આત્મનેપદ ન થતાં શેષાત્... ૩-૩-૧૦ થી પરૌંપદ થયું છે.
વિવાદ બે પ્રકારના હોય છે.
-
=
(૧) વિશિષ્ટઃ વાર્: (૨) વિરુદ્ધ:વાવ:
આ બેમાંથી અહીં વિરુદ્ધવાર નું ગ્રહણ કર્યું છે. અનો: મેળ્યતિ । રૂ-રૂ-૮o
અર્થઃ- વ્યક્તવાણીવાળા અર્થમાં વર્તતાં અનુ ઉપસર્ગપૂર્વક વર્ ધાતુથી કર્મ ન હોતે છતે કર્તામાં આત્મનેપદ થાય છે.
વિવેચન : ચૈત્ર: મૈત્રસ્ય અનુવર્તે = મૈત્રના જેવું અથવા મૈત્રની પછી ચૈત્ર બોલે છે. અનુ - સાદૃશ્ય पश्चाद् अर्थः.
મંવસતીતિ વ્હિમ્ ? ૩ અનુવતિ = કહેલાંનો અનુવાદ કરે છે. અહીં વ્યક્તવાચી અર્થવાળો અનુ પૂર્વક વર્ ધાતુ છે પણ ń એ કર્મ હોવાથી આ સૂત્રથી આત્મનેપદ ન થતાં શેષાત્... ૩-૩-૧૦૦ થી પરૌંપદ થયું છે.
―
વીખા અનુવતિ = વીણા શબ્દ કરે છે. અહીં
व्यक्तवाचामित्येव અકર્મક એવો અનુ પૂર્વક વર્ ધાતુ છે પણ વ્યક્તવાચી નથી. વીણાનો અસ્પષ્ટ ઉચ્ચાર હોવાથી આ સૂત્રથી આત્મનેપદ ન થતાં. શેષાત્... ૩૩-૧૦૦ થી પરÂપદ થયું છે.