SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ (संशय्य कर्णादिषु तिष्ठते यः) "कर्णादिस्थेयोपदिष्ट निर्णयति इत्यर्थः" = વિવાદ સ્થાનમાં કર્ણાદિ નિર્ણતા છે તેમણે કહેલું કરવું એવો નિશ્ચય કરે છે આવી સ્થય વિષયતામાં અહીં આત્મપદ થાય છે. પ્રતિજ્ઞાયામ્ -- અર્થ - પ્રતિજ્ઞા = અભ્યપગમ અર્થમાં વર્તતાં થા ધાતુથી કર્તામાં આત્મપદ - વિવેચન : નિત્યમ્ શત્ નાતિકતે = શબ્દ નિત્ય છે એવી પ્રતિજ્ઞા કરે છે. (સ્થાપન કરે છે) સાધનિકા ૩-૩-૬૦ માં જણાવ્યા પ્રમાણે થશે. # સ્વભાવથી જ ના પૂર્વક થા ધાતુ પ્રતિજ્ઞા અર્થમાં વર્તે છે. પ્રતિજ્ઞા અર્થને નીચેનાં સૂત્રમાં લઈ જવો છે તેથી ઉપરનાં સૂત્રથી આ સૂત્રને પૃથગુ કર્યું છે. ' સમો ગિર. . રૂ-રૂ-૬૬ અર્થ - પ્રતિજ્ઞા અર્થમાં વર્તતાં સન્ ઉપસર્ગપૂર્વક ધાતુથી કર્તામાં આત્મપદ થાય છે. . વિવેચનઃ વાદવુિં સફિત્તે સ્યાદ્વાદની પ્રતિજ્ઞા કરે છે. નૃત્ નિકાળે (૧૩૩૫) સ++તે – તિર્ તસ્... ૩-૩-૬ થી તે પ્રત્યય. ++ઝમતે - તુવેશ: ૩-૪-૮૧ થી ૪ પ્રત્યય. સમ્+feતે – ઋતાં... ૪-૪-૧૧૬ થી ઋ નો રૂ. ફરતે – તૌમુ-મૌ... ૧-૩-૧૪ થી ૫ નો ટુ સૂત્રમાં ગર: નિર્દેશ કરેલું હોવાથી છઠ્ઠી ગણનો જ 7 ધાતુ લેવાશે નવમાં ગણનાં ધાતુનું વર્જન થશે.. અર્થ:- ગવ ઉપસર્ગપૂર્વક 7 ધાતુથી કર્તામાં આત્મપદ થાય છે. વિવેચન : મવરિતે = તે ધીમે બોલે છે. સાધનિકા ૩-૩-૬૬ માં જણાવ્યા પ્રમાણે થશે. છે ઉપરનાં સૂત્રથી આ સૂત્રને જુદું બનાવ્યું તેથી પ્રતિજ્ઞા અર્થની નિવૃત્તિ થઈ.
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy