SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ निह्नवे ज्ञः । ३-३-६८ અર્થ:- નિદ્ભવ અપલાપ. (છુપાવવું) અર્થમાં વર્તતાં જ્ઞા ધાતુથી કર્તામાં આત્મનેપદ થાય છે. = વિવેચન : શતં અપનાનીતે = સો (રૂપીયાનો) અપલાપ કરે છે. સાંસ્ અવવોધને (૧૫૪૦) ઞપ+ના+તે ઝવ+જ્ઞા+ના+ - II+તે તિથ્ તપ્... ૩-૩-૬ થી તે પ્રત્યય. ચારે: ૩-૪-૭૯ થી ના પ્રત્યય. 1 અપના+ ના+તે અપનાનીતે - વામી... ૪-૨-૯૭ થી આ નો રૂં. સૂત્રમાં ઉપસર્ગનું ગ્રહણ નથી છતાં પણ અપ ઉપસર્ગ સહિત જ નિસ્તવ અર્થ જણાય છે. માટે અપ ઉપસર્ગનું ગ્રહણ કર્યું છે. - ના ના... ૪-૨-૧૦૪ થી જ્ઞા નો ના આદેશ. સં-પ્રતસ્મૃતી । રૂ-૨-૬૧ અર્થ:- સ્મૃતિ સિવાયનાં અર્થમાં વર્તતાં સત્ અને પ્રતિ ઉપસર્ગથી પર રહેલાં જ્ઞા ધાતુથી કર્તામાં આત્મનેપદ થાય છે. સોને જાણે છે. વિવેચન : (૧) શતં સંગાનીતે (૨) શતં પ્રતિનાનીતે = = સોને સ્વીકારે છે. સાધનિકા ૩-૩-૬૮ માં કહ્યા પ્રમાણે જાણવી. ✡ સમોશો... ૨-૨-૫૧ થી તૃતીયા વિકલ્પે થવાથી તેન સંનાનીતે પણ થાય. અમૃતાવિતિ વિમ્ ? માતુ: સંજ્ઞાનતિ = માતાનું સ્મરણ કરે છે. અહીં સમ્ પૂર્વક જ્ઞ ધાતુ છે પણ સ્મૃતિ અર્થ ગમ્યમાન હોવાથી આ સૂત્રથી આત્મનેપદ ન થતાં શેષાત્... ૩-૩-૧૦૦ થી પરમૈપદ થયું છે. મૃત્યર્થવેશઃ ૨-૨-૧૧ થી કર્મમાં વિકલ્પે ષષ્ઠી વિભક્તિ થાય છે તેથી માતર સંનાનાતિ પ્રયોગ પણ થાય. અનનો: સનઃ । રૂ-રૂ-૭૦ અર્થ:- સન્ત એવા જ્ઞાઁ ધાતુથી કર્તામાં આત્મનેપદ થાય છે. પણ તે જ્ઞા ધાતુ
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy