SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ અનું ઉપસર્ગથી પર ન હોય તો. .વિવેચન : ધર્મનિજ્ઞાનતે ज्ञातुम् इच्छति जिज्ञासते. જ્ઞા+સ - તુમń... ૩-૪-૨૧ થી સત્ પ્રત્યય. ज्ञाज्ञास સન્યજ્જ ૪-૧-૩ થી આઘ એકસ્વરી અંશ દ્વિત્વ. હૂઁસ્વ: ૪-૧-૩૯ થી પૂર્વ ધાતુ હ્રસ્વ. ज्ञज्ञास जज्ञास વ્યાનસ્યા... ૪-૧-૪૪ થી અનાદિવ્યંજન સ્ નો લોપ. ૪-૧-૫૯ થી અ નો રૂ. जिज्ञास सन्यस्य जिज्ञास+ते તિર્ તફ્... ૩-૩-૬ થી તે પ્રત્યય. નિજ્ઞાસ+અ+તે - ર્યિ... ૩-૪-૭૧ થી શત્ પ્રત્યય. નિજ્ઞા તે - તુાસ્યા... ૨-૧-૧૧૩ થી પૂર્વનાં અ નો લોપ. અનનોરિતિ વિમ્ ? ધર્મ અનુઝિજ્ઞાતિ = ધર્મની અનુજ્ઞા મેળવવા ઇચ્છે છે., અહીં અનુ ઉપસર્ગ પૂર્વક જ્ઞા ધાતુ છે અને તેનું સૂત્રમાં વર્જન કરેલું છે માટે આ સૂત્રથી આત્મનેપદ ન થતાં શેષાદ્... ૩-૩૧૦૦ થી પરÂપદ થયું છે. ન - = शुश्रुस शुश्रुष शुश्रूष તે ધર્મને જાણવાને ઇચ્છે છે. - ધ્રુવોડના પ્રતેઃ । રૂ-રૂ-૭૨ - અર્થ: :- સન્નન્ત શ્રુ ધાતુથી કર્તામાં આત્મનેપદ થાય છે પણ તે શ્રુ ધાતુ આ અને પ્રતિ ઉપસર્ગથી પર ન હોય તો. - વિવેચન : ગુરુન્ શુશ્રૂષતે = ગુરૂની સેવા કરવાને ઈચ્છે છે. અથવા ગુરૂને સાંભળવાને ઈચ્છે છે. શ્રંદ્ વળે (૧૨૯૬) સ્ત્રોતુમ્ રૂતિ - શુશ્રૂષતે. બ્રુસ - તુમŕ... ૩-૪-૨૧ થી સત્ પ્રત્યય. श्रुश्रुस સન્યઙગ્ન ૪-૪-૩ થી આઘ એકસ્વરી અંશ દ્વિત્વ. વ્યાનસ્યા... ૪-૧-૪૪ થી અનાદિવ્યંજન ૬ નો લોપ. નામ્યન્તસ્યા... ૨-૩-૧૫ થી સ્ નો પ્. સ્વ.. ૪-૧-૧૦૪ થી ૬ પર છતાં ૩ દીર્ઘ.
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy