________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧) અનુયોગશ્રુત :- સત્પરાદિ દ્વારા જીવાદિ તત્ત્વોનો વિચાર કરવો તે અનુયોગ કહેવાય.
અનુયોગનું જે દ્વાર [ઉપાય] તે અનુયોગદ્વાર કહેવાય. તેનો ઉપયોગ કોઈપણ વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે થઈ શકે છે. - જેમકે મોક્ષાદિ તત્ત્વની વિચારણા સતપંદાદિ નવ રીતે થઈ શકતી હોવાથી મોક્ષાદિ તત્ત્વના જ્ઞાન માટે સત્પદાદિ નવ અનુયોગ દ્વાર કહ્યાં છે. એ નવ અનુયોગ દ્વારમાંથી કોઈ પણ એક અનુયોગદ્વારનું જ્ઞાન થવું તે અનુયોગશ્રુત કહેવાય. (૧૨) અનુયોગસમાસશ્રુત :- સત્પદાદિ નવ અનુયોગદ્વારમાંથી એકથી વધારે અનુયોગદ્વારનું જ્ઞાન થવું તે અનુયોગસમાસશ્રુત કહેવાય. (૧૩) પ્રાભૃતપ્રાભૃતશ્રુત - દૃષ્ટિવાદ નામનું બારણું અંગ પાંચ વિભાગોમાં વહેંચાયેલું છે. ૧. પરિકર્મ ર. સૂત્ર ૩. પૂર્વાનુયોગ ૪. પૂર્વગત ૫. ચૂલિકા. આમાં પૂર્વગતનાં ચૌદ ભેદ છે. તેને ચૌદપૂર્વ કહેવાય છે. એ પૂર્વમાં વસ્તુ નામે અનેક પ્રકરણો છે. એ વસ્તુમાં પ્રાભૃતનામે અનેક પ્રકરણો છે. તે A. સંત પથપવા , બ્રામા વ fuત્ત સાથ,
તો અંતર માળે, ભાવે કપા વર્લ્ડ વેવ | ૪રૂ [નવતત્ત] B. પૂર્વક્રમ પૂર્વનું નામ પૂર્વગતવસ્તુની વસ્તુગતપ્રાભૂતની પૂર્વની પદ
સંખ્યા
સંખ્યા ૧ ઉત્પાદન ૧૦
૨૦૦
૧કોડ અગ્રાયણી
૨૮૦ ૯૬ લાખ વીર્યપ્રવાદ
૭૦ લાખ અસ્તિનાસ્તિ પ્રવાદ
૬૦ લાખ જ્ઞાનપ્રવાદ
૧ જૂનકરોડ સત્યપ્રવાદ
૧ કરોડ, ૬ આત્મ પ્રવાદ
૩૨૦ ૨૬ ક્રોડ કર્મપ્રવાદ
૪૦૦ ૧ ક્રોડ, ૮૦લાખ પ્રત્યાખ્યાનપ્રવાદ
૬૦૦ ૮૪ લાખ ૧૦ વિદ્યાપ્રવાદ
૩૦૦ ૧ ક્રોડ ૧૦, હજાર કલ્યાણપ્રવાદ
૨૦૦ - ૨૬ કોડ ૧૨ પ્રાણપ્રવાદ
૨૦૦૧ ક્રોડ, પ૬ લાખ ૧૩ ક્રિયાવિશાલ
૨૦૦
૯ ક્રોડ ૧૪ લોક બિન્દુસાર • ૨૫
૨૦૦ ૧૨ ક્રોડ, ૫૦લાખ પૂર્વગતવસ્તુની સંખ્યા માટે જુઓ નંદીસૂત્ર સૂિત્રનં- ૫૬]
સંખ્યા
૧૪
છે
જ
૨
૩૦૦ ૨૪૦ ૪૦
૧
૦
૧
For Private and Personal Use Only