________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪) વિહાયોગતિ
વિહાયોગતિમાં બે શબ્દ છે. (૧) વિહાયન્સ, (૨) ગતિ. આકાશમાં જે ગતિ થાય તે વિહાયોગતિ કહેવાય.
શંકા - આકાશ સર્વત્ર છે. આકાશ સિવાય ગતિનો સંભવ જ નથી માટે ગતિની પૂર્વે વિહાયંમ્ વિશેષણ આપવું વ્યર્થ છે.
સમાધાનઃ- જો અહીંગતિની પૂર્વે “વિહાયસ્” વિશેષણ ના મૂકીએ અને માત્ર ગતિનામકર્મ કહીએ તો પિંડપ્રકૃતિમાં પ્રથમ બતાવેલું ગતિનામકર્મ અને આ ગતિનામકર્મ બન્ને એક થઈ જાય છે. એટલે પિંડ પ્રકૃતિમાં સૌ પ્રથમ બતાવેલું ગતિનામકર્મથી આને જુદુ પાડવા માટે ગતિની પૂર્વે વિહાયસ્ વિશેષણ મૂક્યું છે માટે વિહાયન્સ વિશેષણ વ્યર્થ નથી.
અહીં ગતિની પૂર્વે વિહાયસ્ વિશેષણ ગમનાર્થક હોવાથી વિહાયોગતિનો અર્થ “આકાશમાં ચાલવું’, થાય છે. એટલે “ત્રસજીવની પગપાંખદ્વારા ચાલવાની ક્રિયાને વિહાયોગતિ કહેવાય છે. તેનું કારણ વિહાયોગતિનામકર્મ છે.
પ્રત્યેક પ્રકૃતિ, ત્રસદશક અને સ્થાવરદશકનાં નામ :पिंडपयडित्ति चउदस परघा ऊसास आयवुज्जो। મન-તત્વ-નિ-વથામ મકૃપમાં રજા તર-વાય-પૂજા, પોય-fથર કુમ કુમ ત્રા सुसरा-इज्ज जसं तसदसगं थावरदसं तु इमं ॥२६॥ थावर सुहुम अपज्जं, साहारण-अथिर-असुभ दुभगाणि । दुस्सर-णाइज्जा-जसमिअ नामे सेअरा वीसं ॥२७॥ पिण्डप्रकृतिरिति चतुर्दश पराघातो-च्छ्वासातपोद्योतम् । अगुरुलघु-तीर्थ-निर्माणो- पघातमित्यष्टौ प्रत्येकाः ॥२५॥ ત્રણ-ચાર-
પd, પ્રત્યેક-સ્થિર રામ રામ રા સુરા-ર-યશઃ ઝલશ સ્થાવાલાલિમ શારદા
સ્થાવર-જૂન-પર્યાપ્ત સાધાર-સ્થિરા-મ-ટુર્માના સુહા-ના-ચરા પતિ ના સેવિંશતિઃ રછા ગાથાર્થઃ પૂર્વની ગાથામાં ૧૪ પિંડ પ્રકૃતિ કહી છે. (૧) પરાઘાત (૨)
૧૬૧
For Private and Personal Use Only