________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫ આયુષ્ય
૬ નામકર્મ
૭ ગોત્ર
૮ અતરાય
૧૦૩ પ્રકૃતિ ગણતા આઠ કર્મની કુલ ‘‘૧૫૮’’ પ્રકૃતિ થાય છે. એટલે ‘બંધમાં ૧૨૦’ ‘‘ઉદયમાં ૧૨૨,’ ‘‘ઉદીરણામાં ૧૨૨,’’ અને ‘“સત્તામાં ૧૪૮’ અથવા ‘‘૧૫૮” પ્રકૃતિ હોય છે.
આઠ કર્મના બંધ, ઉદય, ઉદીરણા અને સત્તાનો કોઠો.
કર્મ
બંધ ઉદય
ઉદારણા
સત્તા
૧ જ્ઞાનાવરણીય
૫
૫
૨ દર્શનાવરણીય
૯
૩ વેદનીય
૨
૪ મોહનીય
૨૮
૪
૬૭
કુલ સંખ્યા
૫
?
૨
૨૬
૪
૬૭
૨
www.kobatirth.org
૫
૫
૧૨૦ ૧૨૨
૯
ર
૨૮
૧૬૭
૪
૬૭
૨
૫
૧૨૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only
૫
66
-
૨
૨૮
૫
૨
૫
૧૫૮
૫ |જ
૪
૪
૧૦૩” |‘૯૩’
૨૮
૨
૫
ગતિ, જાતિ અને શરીર નામકર્મના ભેદ – નિય-ત-ન-મુશળું, ફા-વિય-ત્તિય- ૨૩-પળિાિડુંઓ ઓરાત-વિકવ્યા-હારળ-તેઅ-મળ પણ શરીરા રૂ૨॥ નિય-તિર્થા-ના-સુર તય જ દ્વિ-ત્રિ-ચતુઃ પશ્ચન્દ્રિયજ્ઞાતવઃ। ૩લા-વૈઝિયા-હાજ તેનઃ - જામળાનિ પદ્મ શરીળાર્૨૫
ગાથાર્થ:- નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિ. એમ ગતિનામકર્મ ૪ પ્રકારે છે. એકેન્દ્રિયજાતિ, બેઇન્દ્રિયજાતિ, તેઇન્દ્રિયજાતિ ચઉરિન્દ્રિયજાતિ અને પંચેન્દ્રિયજાતિ. એમ જાતિ નામકર્મ પાંચ પ્રકારે છે. (૧) ઔદારિક શરીર (૨) વૈક્રિય શરીર (૩) આહારક શરીર (૪) તૈજસ શરીર (૫) કાર્યણ શરીર. એમ શરીર નામકર્મ પાંચ પ્રકારે છે.
૧૪૮