SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૧) અનુયોગશ્રુત :- સત્પરાદિ દ્વારા જીવાદિ તત્ત્વોનો વિચાર કરવો તે અનુયોગ કહેવાય. અનુયોગનું જે દ્વાર [ઉપાય] તે અનુયોગદ્વાર કહેવાય. તેનો ઉપયોગ કોઈપણ વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે થઈ શકે છે. - જેમકે મોક્ષાદિ તત્ત્વની વિચારણા સતપંદાદિ નવ રીતે થઈ શકતી હોવાથી મોક્ષાદિ તત્ત્વના જ્ઞાન માટે સત્પદાદિ નવ અનુયોગ દ્વાર કહ્યાં છે. એ નવ અનુયોગ દ્વારમાંથી કોઈ પણ એક અનુયોગદ્વારનું જ્ઞાન થવું તે અનુયોગશ્રુત કહેવાય. (૧૨) અનુયોગસમાસશ્રુત :- સત્પદાદિ નવ અનુયોગદ્વારમાંથી એકથી વધારે અનુયોગદ્વારનું જ્ઞાન થવું તે અનુયોગસમાસશ્રુત કહેવાય. (૧૩) પ્રાભૃતપ્રાભૃતશ્રુત - દૃષ્ટિવાદ નામનું બારણું અંગ પાંચ વિભાગોમાં વહેંચાયેલું છે. ૧. પરિકર્મ ર. સૂત્ર ૩. પૂર્વાનુયોગ ૪. પૂર્વગત ૫. ચૂલિકા. આમાં પૂર્વગતનાં ચૌદ ભેદ છે. તેને ચૌદપૂર્વ કહેવાય છે. એ પૂર્વમાં વસ્તુ નામે અનેક પ્રકરણો છે. એ વસ્તુમાં પ્રાભૃતનામે અનેક પ્રકરણો છે. તે A. સંત પથપવા , બ્રામા વ fuત્ત સાથ, તો અંતર માળે, ભાવે કપા વર્લ્ડ વેવ | ૪રૂ [નવતત્ત] B. પૂર્વક્રમ પૂર્વનું નામ પૂર્વગતવસ્તુની વસ્તુગતપ્રાભૂતની પૂર્વની પદ સંખ્યા સંખ્યા ૧ ઉત્પાદન ૧૦ ૨૦૦ ૧કોડ અગ્રાયણી ૨૮૦ ૯૬ લાખ વીર્યપ્રવાદ ૭૦ લાખ અસ્તિનાસ્તિ પ્રવાદ ૬૦ લાખ જ્ઞાનપ્રવાદ ૧ જૂનકરોડ સત્યપ્રવાદ ૧ કરોડ, ૬ આત્મ પ્રવાદ ૩૨૦ ૨૬ ક્રોડ કર્મપ્રવાદ ૪૦૦ ૧ ક્રોડ, ૮૦લાખ પ્રત્યાખ્યાનપ્રવાદ ૬૦૦ ૮૪ લાખ ૧૦ વિદ્યાપ્રવાદ ૩૦૦ ૧ ક્રોડ ૧૦, હજાર કલ્યાણપ્રવાદ ૨૦૦ - ૨૬ કોડ ૧૨ પ્રાણપ્રવાદ ૨૦૦૧ ક્રોડ, પ૬ લાખ ૧૩ ક્રિયાવિશાલ ૨૦૦ ૯ ક્રોડ ૧૪ લોક બિન્દુસાર • ૨૫ ૨૦૦ ૧૨ ક્રોડ, ૫૦લાખ પૂર્વગતવસ્તુની સંખ્યા માટે જુઓ નંદીસૂત્ર સૂિત્રનં- ૫૬] સંખ્યા ૧૪ છે જ ૨ ૩૦૦ ૨૪૦ ૪૦ ૧ ૦ ૧ For Private and Personal Use Only
SR No.020577
Book TitlePratham Karmagranth Karmavipak
Original Sutra AuthorN/A
AuthorHarshagunashreeji
PublisherOmkar Sahitya Nidhi
Publication Year1995
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy