Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેપનામોનો કોશ
૨૯ ૪. અસ્થિમાલી વેપારીની પુત્રી. મૃત્યુ પછી સૂર (૧)ની પટરાણી બને છે. આ અને અસ્થિમાલી(૧) એક જ છે.'
૧. તાતા.૧૫૫. ૫. અગ્ઝિમાલી વેપારીની પુત્રી. મૃત્યુ પછી ચંદ(૧)ની પટરાણી બને છે. આ અને અસ્થિમાલી(૨) એક જ છે.'
૧. જ્ઞાતા. ૧૫૬. ૬. અસ્થિમાલી રઇકરગ પર્વતની દક્ષિણપૂર્વમાં આવેલા એક સ્થાનનું નામ. સક્ક(૩)નો રાણી સઈ (૧)નું તે પાટનગર છે."
૧. સ્થા.309. અચ્ચિરાવત્ત(અર્ચિરાવર્ત) મણિય દેવોનું વાસસ્થાન.'
૧. જીવા. ૯૯. ૧. અચુઅ (અય્યત) બારમો કલ્પ(દેવલોક) છે. તેનો ઇન્દ્ર પણ અચુઅ(૨) નામે
ઓળખાય છે. તેમાં એક સો પચાસ સ્વર્ગીય મહેલો છે. તેમની ઊંચાઈ નવ સો યોજન છે. ત્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાવીસ સાગરોપમ વર્ષ છે. તેમનું જઘન્ય આયુષ્ય એકવીસ સાગરોપમ વર્ષ છે. ઇન્દ્ર અચ્યુંઅના હુકમ તળે દસ હજાર સામાનિક દેવો, તેત્રીસ ત્રાયન્નિશક દેવો, ચાર લોકપાલો, ત્રણ પરિષદુ, સાત અનીક, સાત અનીકાધિપતિ અને ચાલીસ હજાર આત્મરક્ષક દેવો છે." ૧. પ્રજ્ઞા.૫૧,ભગ 0૩,આચા.૨. ૪. એજન.૧૧૨, સ્થા. ૫૫,
૧૩૮, ઉત્તરા.૩૬ ૨૧૦, અનુ.૧૩૯.પ. સમ.૧૨૧-૧૨૨, ઉત્તરા. ૨. પ્રજ્ઞા.પ૩,સ્થા.૯૪,૭૬૯,આવપૂ. ૧. | ૩૬.૨૩૨, ભગ.૪૦૪, સમ.૨૨. પૃ. ૧૪૬.
દ. ખૂ. ૧૨ ૧. ૩. સમ.૧૦૧. ૨. અર્ચ્યુઅ અર્ચ્યુઅ(૧)નો ઇન્દ્ર.' જુઓ અમ્યુઅ(૧) પણ.
૧. પ્રજ્ઞા. ૫૩. અચ્ચઅપ્પ (અશ્રુતકલ્પ) આ અને અમ્યુઅ(૧) એક જ છે.'
૧. આચા.૨.૧૭૮. અગ્રુઆ (અય્યતાએક દેવી.'
૧. આવ.પૂ.૧૯. અચુત (અય્યત) જુઓ અમ્યુઅ(૧).
૧. સમ.૨૧, ૨૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org