Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૫૮.
૪૨૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ દ્વાદશાંગનું વિષયવસ્તુ છે. તેવી જ રીતે વવહાર (આચાર) તેનો સાર યા અર્ક છે. જુઓ અંગ(૩). ૧. સમ.૧૩૬, સૂત્ર.૨.૧.૧૧, નન્ટિ. | ૫. સમ.૧૩૬, સૂત્ર.૨.૧.૧૧, નન્દિ.૪૧,
૫૮,નદિમ.પૃ.૨૪૮, આવયૂ.૧, પૃ. ૨૭૪.
૬. આવનિ.૧૦૨૭ ૨. નદિ.૪૫.
૭. આવયૂ.૧.પૃ.૮૬, જીતભા.૧, ઉત્તરા. ૩. નન્દિ .૪૧.
૨૪.૩. ૪. સૂત્રનિ.૧૮૮.
૮. ઉત્તરા.૨૪.૩, સમઅ.પૃ.૧૪.
૯. જીતભા.૫૬૦, ૬૯૭. ૧. દુવિટ્ટ (દ્વિપૃષ્ઠ) ભરત(૨) ક્ષેત્રના આઠમા ભાવી વાસુદેવ(૧).
૧. સમ.૧૫૯, તીર્થો.૧૧૪૩. ૨. દુવિટ્ટ વર્તમાન ઓસપ્પિણીના ભરહ()ક્ષેત્રના બીજા વાસુદેવ(૧), અને બલદેવ(૨) વિજય(૧૧)ના ભાઈ. બારવઈ નગરના રાજા ખંભ(૪) અને તેમની રાણી ઉમા(૧)ના તે પુત્ર હતા. તેમણે પડિસણુ તારઅને તેના જ ચક્રથી હણ્યો. તે બારમા તિર્થંકર વાસુપુજના સમકાલીન હતા. તેમની ઊંચાઈ ૭૦ધનુષ હતી. તે પોતાના પૂર્વભવમાં પવયા હતા. તે બોત્તેર લાખ વર્ષનું આયુ ભોગવી મરીને છઠ્ઠા નરકમાં ગયા. જુઓ પવય.
૧.સ.૧૫૮,તીર્થો.પ૬૬, આવભા.૪૦.| ૪. તીર્થો. ૪૭૫. ૨. સમ.૧૫૮, આવનિ.૪૦૮-૪૧૧, T ૫. આવનિ.૪૦૩.
સ્થા.૬૭૨, તીર્થો. ૬૦૦-૬૦૩. ૬. સમ.૧૫૮, તીર્થો. ૬૦૫. ૩. એજન.
૭. આવનિ.૪૦૫,૪૧૩, તીર્થો. ૬૧૫. દુવિટ્ટ (દ્વિપૃષ્ઠ) જુઓ દુવિટ્ટ."
૧. તીર્થો. ૪૭૫, સમ.૧૫૯. દુવિલ દુમ્બિલ?) એક અનાદેશ.આ અને ડોંબિલ એક જણાય છે.
૧. સૂત્રશી.પૃ. ૧૨૩. દુસમસુસમાં અથવા દુસમસૂસમા (દુષ્યસુષમાટે જુઓ દુસ્સામસુસમા.
૧. તીર્થો. ૬૧૭, જબૂ.૪૦. દુસ્સમદુસ્સમા (દુષ્યમદુષ્યમા) ઓસપ્રિણી કાલચક્રનો છઠ્ઠો અર્થાત્ છેલ્લો અર તેમજ ઉસ્સપ્પિણી કાલચક્રનો પહેલો અર. આ અરનો કાલખંડ વીસ હજાર વર્ષનો છે. ઓસપિણી કાલચક્રમાં દુસ્સમા અર સમાપ્ત થતાં જ તે શરૂ થાય છે. તે મુશ્કેલીઓ અને આપત્તિઓથી ભરપૂર છે. તે બાલવકરણ અને અભિ નક્ષત્રમાં શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષના પ્રથમ દિવસે ચૌદ સમયમાંના પ્રથમ સમયે બેસશે."તેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org