Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૮૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ કલિંગ(૧)ના પાટનગર કંચણપુર તેમ જ અંગ(૧)ના પાટનગર ચંપાનો રાજા બન્યો. એક બળદની દશામાં થયેલા પરિવર્તનને જોઈ તેને સંસારની અસારતા સમજાઈ અને
'
પરિણામે તેણે સંસારનો ત્યાગ કર્યો. તેને પજ્ઞેયબુદ્ધ ગણવામાં આવે છે.
૧. આવચૂ.૨.પૃ.૨૦૪-૨૦૭, ઉત્તરા. ૧૮.૪૬, ઉત્તરાયૂ.પૃ.૧૭૮, ઉત્તરાશા. પૃ.૨૯૯થી આગળ, નિશીયૂ.૨.પૃ.૨૩૧. ૨. આવચૂ.૧.પૃ.૭૬, પ્રજ્ઞાહ, પૃ.૧૧,
કરકરઅ (કરકરક) આ અને કરકરિગ એક છે.
૧
૧. સ્થાઅ.પૃ.૭૯.
કરકરિઅ આ અને કરકરિગ એક છે.
સ્થા.પૃ.૩૩, પ્રજ્ઞામ.પૃ.૧૯,નન્ક્રિમ. પૃ.૧૩૧,ઉત્તરાક.પૃ.૧૭૮,પાલિ સાહિત્યમાં પણ તેનો પ્રત્યેકબુદ્ધ તરીકે સ્વીકાર થયો છે (જુઓ ડિપા.માં કરકંડુ).
૧. સ્થાઅ.પૃ.૭૯ .
કરકરિંગ (કરકરિક) અચાસી ગહમાંનો એક. કર અને કરિઅનો બે જુદા ગ્રહો તરીકે પણ ઉલ્લેખ મળે છે.
ર
૧. સ્થા.૯૦,સ્થાઅ.પૃ.૭૯. ૨. જમ્બુશા.પૃ.૫૩૪-૩૫,સૂર્ય ૧૦૭,સૂર્યમ.પૃ.૨૯૫-૯૬. કરડ (કરટ) કુણાલા(૧)ના વતની અને સાએયમાં મૃત્યુ પામેલા બે ગુરુઓમાંના એક ગુરુ.૧
૧. આવચૂ.૧.પૃ.૬૦૧, આવહ.પૃ.૪૬૫, ઉત્તરાચૂ.પૃ.૧૦૮.
-
૧. કરણ જ્યોતિષશાસ્ત્ર કરેલ દિવસનો ભાગ. અગિયાર કરણો છે. તેમાંથી પ્રથમ સાત ગતિશીલ છે અને બાકીના સ્થિર છે. તે અગિયાર કરણો નીચે પ્રમાણે છે – બવ, બાલવ, કોલવ, થીવિલોઅણ, ગરાઇ, વણિજ્જ, વિટ્ટિ, સઉણિ, ચઉપ્પય, ણાગ અને કિંશુગ્ધ..
૧. જમ્મૂ.૧૫૩, ૧૫૪, ગણિ ૪૧-૪૫, પ્રશ્નજ્ઞા.પૃ.૩૭.
૨. કરણ વિયાહપત્તિના ઓગણીસમા શતકનો નવમો ઉદ્દેશક.૧
૧. ભગ. ૬૪૮.
કરિઅ (કરિક) અઠ્યાસી ગહમાંનો એક. જુઓ કરકરિગ. ૧. સૂર્ય.૧૦૭, જમ્બુશા.પૃ.૧૩૫.
૧. કલંદ જે છ પરિવ્રાજકો (દિશાચરો) ગોસાલ પાસે આવ્યા હતા તેમાંનો એક.૧
૧. ભગ. ૫૩૯.
૨. કલંદ એક આરિય (આર્ય) જાતિ. આ અને કલિંદ એક છે.
૧. બૃભા.૩૨૬૪, બૃસે.૯૧૩. પ્રજ્ઞા.૩૭.
કલંબવાલુયા (કદંબવાલુકા) (નરકભૂમિમાં આવેલી) એક નદી. તેની રેતી વજ જેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org