Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૧૧ મુખ્ય દિસાકુમારી દેવી.
૧. જબૂ.૧૧૪, તીર્થો.૧૫૩, સ્થા.૬૪૩. ૭. જયંતી પખવાડિયાની પંદર રાત્રિઓમાંથી નવમી રાત્રિ.'
૧. જબૂ.૧૫૨, સૂર્ય૪૮, ૮. જયંતી આચાર્ય જયંત(૧)થી શરૂ થયેલી એક શ્રમણ શાખા.
૧. કલ્પ(થરાવલી) ૭, પૃ. ૨૫૫. ૯. જયંતી ઉપ્પલ(૨) પરિવ્રાજકની બેન. તેણે અને તેની બેન સોમા(૪)એ ચોરાગ સન્નિવેશમાં મહાવીર અને ગોસાલને કેદમાંથી મુક્ત કરાવ્યા હતા.'
૧. આવનિ.૪૭૮, આવપૂ.૧,પૃ.૨૮૬, કલ્પધ.પૃ.૧૦૬, વિશેષા. ૧૯૩૨. ૧૦. જયંતી મહાવીરના આઠમા ગણધર અકંપિયની માતા. દેવ(૧) તેનો પતિ હતો.
૧. આવનિ. ૬૪૯, વિશેષા. ૨૫૧૦. ૧૧. જયંતી સંસાર ત્યાગ કરતી વખતે અર્થાત્ શ્રમણત્વ સ્વીકારતી વખતે સાતમા તિર્થંકર સુપાસ(૧)એ ઉપયોગમાં લીધેલી પાલખી."
૧. સ.૧૫૭. ૧૨. જયંતી સંદીસર(૧) દ્વીપમાં અંજણ(૧) પર્વતના ઉત્તર ભાગ ઉપર આવેલી પુષ્કરિણી.'
૧. સ્થા.૩૦૭, જીવા.૧૮૩. ૧૩. જયંતી રુયગ(૧) પર્વતના મધ્યક્ષેત્રની વિદિશામાં રહેતી એક મુખ્ય દિસાકમારી.
૧. તીર્થો.૧૬૫. જયઘોસ (જયઘોષ) વાણારસીનો બ્રાહ્મણ. તે વેદપારંગત હતો. એક વાર તેણે ગંગા નદીમાં એક પ્રાણીને બીજા પ્રાણી વડે ગળી જવાતું જોયું. તેથી તેને સંસાર ઉપર વૈરાગ્ય થયો અને તે શ્રમણ બની ગયો. પછી તો તેનો ભાઈ વિજયઘોસ પણ સંસારનો ત્યાગ કરી શ્રમણ બની ગયો.
૧. ઉત્તરા. અધ્યયન ૨૫, ઉત્તરાનિ.પૃ.૫૨૧-૨૨, ઉત્તરાર્.પૃ.૨૨૮. જયદ્રહ (જયદ્રથ) હOિણાઉરનો રાજકુમાર. તેને રાજકુમારી દોવઈના સ્વયંવરમાં ભાગ લેવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું.'
૧. જ્ઞાતા.૧૧૭. જયમાણ (જયમાન) ઉસહતિસ્થયરના એક સો પુત્રોમાંનો એક.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org