Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૩૨૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવનિ.૪૭૧,આવચૂ.૧.પૃ.૨૮૦, કલ્પવિ.પૃ.૧૬૩, વિશેષા.૧૯૨૫. ૪.જિણદાસ રાયપુરનો રહેવાસી, તેણે માંસ વગેરેનો ત્યાગ કર્યો હતો. મૃત્યુ પછી તે રાયગિહનગરમાં દામણગ તરીકે જન્મ્યો.'
૧. આવયૂ..પૃ.૩ર૪. ૫. જિણદાસ પાડલિપુત્તનો ઉપાસક (શ્રાવક).
૧. આવયૂ.૧.પૃ.૫૨૮. ૬. જિણદાસ વિવાગસુયના બીજા શ્રુતસ્કન્ધનું પાંચમું પ્રકરણ :
૧. વિપા.૩૩. ૭. જિણદાસ સોગંધિયાના મહચંદ(૧) અને તેની પત્ની અરહદત્તાનો પુત્ર. તે સંસારનો ત્યાગ કરી મહાવીરનો શિષ્ય બન્યો. તે પોતાના પૂર્વભવમાં મઝમિયા નગરનો રાજા મેહરહ(૨) હતો.'
૧. વિપા.૩૪. જિણદાસગણિ અથવા જિણદાસગણિમહત્તર (જિનદાસગણિમહત્તર) એક વિદ્વાન આચાર્ય જેમણે પરંપરાની માન્યતા પ્રમાણે નીચે ની રચના કરી છે – આવસ્મયગુણિ, નંદિગ્રુણિ, મિસીહવિસે સચણિ, અણુઓગદારયુણિ, દસયાલિયચુર્ણિ, ઉત્તરાજઝયણચણિ વગેરે.' ૧. નિશીયૂ.૪ (સુબોધાવ્યાખ્યા) પૃ.૪૪૩, નદિચૂ.પૃ.૮૩, હિકે પૃ.૧૯૨-૧૯૪,
ઉત્તરાયૂ.પૃ.૨૮૩, નિશીયૂ.૪,પૃ.૧૬૩, ૪૧૧, નિશીયૂ, વોલ્યુમ ૪ની પ્રસ્તાવના પૃ.
૪૬-૪૮, નિશીયૂ.૧.પૃ.૧. જિણદાસગણિખામગ (જિનદાસગણિક્ષમક) તેમને મહાણિસીહ માટે ઘણો આદર હતો. તે અને જિણદાસગણિમહત્તર એક જણાય છે.'
૧. મનિ-પૃ.૭૧. ૧.જિણદેવ (જિનદેવ) તિર્થીયર મહાવીરનો અનુયાયી. તે સાથેયનો રહેવાસી હતો. તેણે કોડિવરિસના રાજા ચિલાય(૨)ની મહાવીર સાથે મુલાકાત ગોઠવી હતી.'
૧. આવનિ.૧૩૦૫, આવયૂ.૨પૃ.૨૦૩. ૨.જિણદેવ બારવઈના અરહમિર(૨) અને તેની પત્ની અણુદ્ધરીનો પુત્ર. એક વાર તેને એવો રોગ થયો જે માંસ ખાવાથી જ મટી શકે. જિણદેવ આવી સારવાર લેવા તૈયાર ન થયો અને શાંત ચિત્તે મૃત્યુ પામી મોક્ષે ગયો.
૧. આવનિ.૧૩૦૩, આવચૂ.૨,પૃ.૨૦૨. ૩.જિણદેવ ચંપાનગરીનો શ્રાવક. જ્યારે તે અહિચ્છત્તા જઈ રહ્યો હતો ત્યારે માર્ગમાં તેને હિંસક શિકારી પ્રાણીએ ફાડી ખાધો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org