Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust

View full book text
Previous | Next

Page 446
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૪૧૯ તિર્થંકરની ગર્ભવતી માતા માટે પ્રસૂતિગૃહની રચના કરે છે. ઊર્ધ્વલોકની મુખ્ય દિસાકુમારીઓ – મેહંકરા, મેહવઈ, સુમેહ,મેહમાલણી, સુવચ્છા, વચ્ચમિત્તા, વારિસેણા અને બલાહગા છે. તેઓ કૃત્રિમ વર્ષા દ્વારા પ્રસૂતિગૃહની શુદ્ધિ કરે છે." પૂર્વના રુયગ પર્વતની મુખ્ય દિસાકુમારીઓ–ણંદુત્તરા(૨), ગંદા(૮), આણંદા(૨), સંદિવર્ધાણા(૨), વિજયા(૨), જયંતી(પ), જયંતી(૬), અને અપરાજિઆ(૬) છે. તેઓ તીર્થંકરમાતાની સેવામાં હાથમાં દર્પણો ધરીને ઊભી રહે છે. પશ્ચિમના રુયગ પર્વતની મુખ્ય દિસાકુમારીઓ – ઈલાદેવી(૧) સુરાદેવી(૨), પુહઈ (પ), પઉમાવઈ (૧૬), એગણાસા, વમિયા, ભદા(૩૩) અને સીઆ(૫) છે. તેઓ તીર્થકરમાતાને વીંજણો નાખે છે. ઉત્તરના રુયગ પર્વતની મુખ્ય દિસાકુમારીઓ – અલંબુસા, મિસ્તકેસી, પુંડરીઆ, વારુણી(૩), હાસા, સવ્વપ્પભા, સિરિદેવી(૧૦) અને હિરી છે. તેઓ તીર્થકરમાતાને ચામર ઢોળે છે. દક્ષિણના રાયગ પર્વતની મુખ્ય દિસાકુમારીઓ – સમાહારા, સુપઇચ્છા, સુપ્રબુદ્ધા, જસોહરા, લચ્છિમઈ, સેસવઈ, ચિત્તગુત્તા અને વસુંધરા છે. તેઓ કલશોને ઊંચે ધરી રાખે છે અને શુભ ગીતો ગાય છે. વિદિશાઓની મુખ્ય દિસાકુમારીઓ – ચિત્તા(૩), ચિત્તકણગા, સતેરા(૧) અને સોયામણી(૧) છે. તેઓ હાથમાં દીપક ધરી રાખે છે. રુગના અધ્યક્ષેત્રની દિસાકુમારીઓ-રૂઆ(૧), રૂઆસિઆ, સુરૂઆ(૧) અને રૂઅગાવઈ છે. તેઓ તાજા જન્મેલા તીર્થકરની નાભિનાળ કાપે છે.દરેક મુખ્ય દિસાકુમારીને સામાનિક દેવીઓ વગેરેનો પોતાનો રસાલો છે. ૧.જબૂ.૧૧૨-૧૧૪,કલ્પ..૮૦, | અધિષ્ઠાત્રી દેવીઓ એક છે. જુઓ ૮૧,જબૂશા.પૃ.૩૮૪, આવયૂ.૧. જબૂ.૧૦૪, તીર્થો.૧૪૭-૧૪૮, પૃ.૧૩૬-૩૮. જબૂશા.પૃ.૩૬૯,૩૮૮. ૨.જબૂ.૧૧૪. ૭. જબૂ.૧૧૪, સ્થા. ૬૪૩, આવયૂ.૧. ૩. જમ્મુ. ૧૧૨-૧૧૩. પૃ. ૧૩૭, તીર્થો. ૧પ૩. ૪. જ્ઞાતા.૬૬. વિગતો માટે જુઓ કલ્પલ. | ૮. જબૂ.૧૧૪,સ્થા.૨૫૯, ૬૪૩, આવયૂ. પૃ.૬૯, કલ્પસ.પૃ.૧૦૬, કલ્પશા. ૧. પૃ.૧૩૮, તીર્થો. ૧૫૫-૧૬૪. પૃ.૯૬, કલ્પજ.પૃ.૬૯-૭૦. તિત્વોગાલી(૧૬૫) તદ્દન નવી જ ચાર ૫.જબૂ.૧૧૨,આવયૂ.૧.પૃ.૧૩૬. મુખ્ય દિસાકુમારીઓનો યશ પર્વતના સ્થાનાંગ અધોલોકની છેલ્લી ચાર મધ્યક્ષેત્રની વિદિશાઓમાં વસતી મુખ્ય દિસાકુમારીને ઊર્ધ્વલોકની તરીકે અને દિસાકુમારીઓ તરીકે ઉલ્લેખ કરે છે– ઊર્ધ્વલોકની છેલ્લી ચાર દિસાકુમારીને વિજયા(૧૧), વૈજયંતી(૪), જયંતી(૧૩) અધોલોકની તરીકે ઉલ્લેખ છે. સ્થા. અને અપરાઇયા(૭). તેઓ તાજા જન્મેલા ૬૪૩. જુઓ તીર્થો. ૧૪૪-૧૪૭. તીર્થકર બાળકની નાભિનાળ કાપે છે. ૬.જબૂ.૧૧૩, આવયૂ.૧,પૃ.૧૩૭. | ૯. જખૂ.૧૧૨, આવયૂ.૧.પૃ.૧૩૬તેઓ અને ણંદણવણ(૧)ના શિખરોની [ ૧૩૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492