Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
૧૦૨
૧૧.આચાશી. પૃ.૨૮૨. ૧૨.જુઓ Sacred Books of the East,Vol. XXII ની પ્રસ્તાવના પૃ. xvii.
આયારંગ (આચારાંગ) આ અને આયાર એક છે. તેને વેદ કહ્યો છે.
૨. આચાનિ.૧૧.
૧. તીર્થો. ૮૨૦, આચાનિ.પૃ.૩૧૯, વ્યવભા.૪.૩૪૦. ૧. આયારકપ્પ (આચારકલ્પ) આયારનું બીજું નામ. ૧. આવચૂ.૨.પૃ.૧૪૯, પાક્ષિય.પૃ.૭૧, સૂત્રચૂ.પૃ.૫. ૨. આયારકલ્પ ણિસીહનું બીજું નામ.
૧. વ્યવ.૩.૧૦, ૫.૧૭-૧૮.
આયારન્ગ (આચારાગ્ર) જુઓ આયા૨.૧ ૧. આચાનિ.૩૨, સ્થાઅ. પૃ.૪૩૪.
છે.
આયારણિજ્જુત્તિ (આચારનિર્યુક્તિ) આયાર ઉપરની ગાથાબદ્ધ ટીકા.
૧. આવનિ.૮૪, વિશેષા.૧૦૭૯, આચાનિ.૧, આચાશી. પૃ. ૮૪. આયારદસા (આચારદશા) આ અને દસાસુયખૂંધ એક જ છે, કારણ કે આયારદસાનાં જે દસ અધ્યયનો કહેવામાં આવે છે તે જ દસાસુયમ્બંધનો વિષયાનુક્રમ
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૩.એજન.પૃ. xvii ૧૪.સંદર્ભો માટે જુઓ આ શબ્દો. ૧૫.તીર્થો. ૮૨૦.
૧
૧. સ્થા.૭૫૫, સ્થાઅ. પૃ. ૫૧૧.
આયાર૫કલ્પ (આચારપ્રકલ્પ) ણિસીહનું બીજું નામ. તે આયારના બીજા શ્રુતસ્કન્ધની પાંચમી ચૂલા છે. ત્રણ વર્ષનું સાધુજીવન જેણે પૂરું કર્યું હોય તેવા સાધુ તેનું અધ્યયન કરવા માટે અધિકારી છે. તેને નવમાં પુત્વમાંથી અલગ કરી સારરૂપે લેવામાં આવેલ છે.૪
૧.નિશીયૂ.૪.પૃ.૭૩, સમ.૨૮, સ્થાઅ.| ૩. વ્યવભા. ૧૦.૨૧. પૃ.૨, સ્થા.૪૩૩, આચાનિ. ૩૪૭.
૪. વ્યવભા. ૩.૧૭૧.
૨. આચાચૂ. પૃ. ૩૨૦, ગાથા.૧૬.
આયારપગપ્પ (આચારપ્રકલ્પ) આ અને આયારપકલ્પ એક છે.૧
૧. નિશીચૂ. ૪.પૃ.૭૩. આયારપ્પણિહિ (આચારપ્રણિધિ) દસવૈયાલિયનું આઠમું અધ્યયન.
૧. ૬૧. ૮.૧.
આયારવત્યુ (આચારવસ્તુ) નવમા પુષ્વનું ત્રીજું અધ્યયન.૧
૧. નિશીચૂ.૩.પૃ.૬૩, વ્યવભા.૩.પૃ.૯૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org