________________
૧૧૨
વગેરે...
તેમની પૂજા એટલે તેમના પ્રત્યે બહુમાન ભર્યુ ઉચિત આચરણ "ચિતપ્રતિપત્તિર્નુરુપૂના"
તેના પ્રત્યેનુ ઉચિત આચરણ શાસ્ત્રોમાં નીચે મુજબ
વર્ણવેલ છે
*
જય વીયરાય
આદિથી વડીલ ભાઈ, બેન, શિક્ષક, ધર્મોપદેશક
*
અભ્યુત્થાન
અભિયાન
-
આવે એટલે ઉભા થવું.
સામે લેવા જવું, ઉપલક્ષણથી મુકવા
-
પણ જવું.
અંજલિ - હાથ જોડવા.
આસનપ્રદાન – આસન પર બિરાજવા વિનંતિ કરવી.
-
-
ત્રિસન્ધ્યનમન – ત્રિકાળ પ્રણામ કરવા, ગેરહાજરીમાં
-
તેમના ફોટાને નમસ્કાર કરવા.
મૃદુવચન તેમની સાથે તથા તેમની હાજરીમાં ઉંચા સ્વરે ન બોલવું. અત્યંત મીઠાશ ભર્યા બહુમાનમયુક્ત વચનપૂર્વક વાત કરવી. અન્તર્ભાષણત્યાગ - કોઈની સાથે તેઓ વાત કરતાં હોય ત્યારે વચ્ચે ન બોલવું.
-
નીચાસન
તેમનાથી ઉચ્ચ-સમ આસને નહીં
પણ નીચા આસને બેસવું.