Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૧૩ મું
રૂપીઓ અને સેળ આના (સે પૈસા) એક જ છે.
ટીકાકાર મહારાજા શ્રીઅભયદેવસૂરીશ્વરજી મહારાજે શ્રીભગવતીજીની ટીકા રચી છે. આઠમા શતક્ની સંગ્રહણની–ગાથાની વ્યાખ્યા પછી, તેમણે ઉદ્દેશાની વ્યાખ્યા કરી છે. શ્રી ગૌતમસ્વામીજીએ પુદ્ગલ સંબંધી પૂછેલા પ્રશ્નના ભગવાને આપેલા ઉત્તરને અધિકાર ચાલુ છે. આપણે એ તે જોઈ ગયા કે પુદ્ગલ ત્રણ પ્રકારે છેઃ ૧. સ્વભાવથી પરિણમેલા, ૨. જીવના પ્રગથી પરિણમેલા, અને ૩. પ્રયાગ તથા સ્વભાવ ઉભચથી પરિણમેલા. કેઈને પ્રશ્ન થાય કે-સંગ્રહણની ગાથામાં, અને પ્રશ્નમાં “માત્ર પુદ્ગલની વાત, અને અહીં પરિણમનની વાત કયાંથી લાવ્યા ?”, બુદ્ધિ પહોંચાડે તે સમાધાનને વાંધો નથી.
એક શેઠને ત્રણ પુત્ર તથા એક ભાણેજ હતા. પિતે જીવતે હતે. ત્યારે પિતાની મિક્તની વ્યવસ્થા માટે દસ્તાવેજ કર્યો, અને તેમાં મિક્તને ચારે ભાગે ચારે જણને વહેંચી લેવા લખ્યું હતું. ભાણેજ અસંતોષી હતું. તેને આ ચેથે ભાગ એ છે લાગવા લાગ્યું. ડેસો જ્યારે મરવા પડે, ત્યારે ભાણેજે પિતાને અસંતેષ સામાન્યથી વ્યક્ત કર્યો. ભાગ એ છે છે વગેરે તે કહેવાય નહિ, પણ પોતાની હાલતને અંગે અફસોસ બતાવ્યા. શેઠે આશ્વાસન આપતાં કહ્યું કે –“ચિંતા શા માટે કરે છે?, તને પણ ત્રીજે હિસે મળશે”! શેઠ આ શબ્દો બધાની વચ્ચે બોલ્યા હતા. શેઠ તે તુરતમાં પંચત્વ (મરણ) પામ્યા. છેકરાઓ સારા હતા, અને દસ્તાવેજ મુજબ ચોથે ભાગ ભાણેજને આપવા લાગ્યા, પણ ભાણેજને દુબુદ્ધિ થઈ અને તેણે પેલા શબ્દોને પકડી ત્રીજો ભાગ માંગ્યો. વાત કચેરીએ ગઈ પણ ન્યાયાધીશ અક્કલવાળે હતું, તેથી બન્ને પક્ષના વકીલને સમજાવ્યું, અને કહ્યું કે ચે ભાગ અને ત્રીજો ભાગ (દસ્તાવેજમાં લખાયેલે થે ભાગ તથા શેઠે કહેલે ત્રીજો ભાગ) બને એક જ છે, લઢે છે શા માટે? આખી મિલક્તને ચે ભાગ એ શેષને ત્રીજો ભાગ છે. ૧૦૦ને થે ભાગ એ શેષને ત્રીજો ભાગ છે. જે ભાગ ૨૫ છે. ૧૦૦માંથી ૨૫ જતાં શેષ ૭૫ રહ્યા છે. ચોથા ભાગના ૨૫ એ શેષ ૭૫ ના ત્રીજા ભાગે છે. એ જ રીતે “પુદ્ગલ પદથી પુદ્ગલ પરિણામ સમજી જ લેવાના હોય. પરિણામ વિના પુદ્ગલ હાય ખરા? જે પુદ્ગલ પરિણામવાળી તથા પરિણામ વિનાના એવા બે પ્રકારે હોય તે, પરિણામવાળા પુદ્ગલ