Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
શ્રી આગદ્ધારક પ્રવચન વિભાગા હો એમાં ચક્ષુવિષય પદાર્થોને વ્યવહાર કરનારાને ઔદ્યારિકની પહેલાંનાં પુદ્ગલ તેમજ તૈજસૂ વર્ગણાની આગળના પુદ્ગલે દેખી શકાય તેવા નથી, વ્યવહારે દેખી શકાય તે પ્રમ-પરિણત પુદ્ગલના કારણે છે પ્રેમ પરિણામે પરિણમેલા પુદગલાના પાંચ ભેદો છેઃ એકેન્દ્રિય ઈન્દ્રિય તેઈન્દ્રિય, ચૌદ્રિય, પંચેન્દ્રિય. જાતિનામકર્મના ઉદયાનુસાર તે તે પ્રકારે તે તે જ પુદ્ગલે પરિણમાવે છે.
હવે વિષય આગળ વધે છે. જેમ એકેન્દ્રિયમાં પાંચ ભેદે જણાવ્યા, પૃથવીકાય અપૂકાય તેઉકાય. તેઉકાયને વનસ્પતિકાય. તેમાં પણ દરેકના બળે પ્રકારઃ સૂક્ષ્મ તથા બાદર તેમ બેઈન્દ્રિય ઈન્દ્રિય, ચૌરન્દ્રિયના ભેદે છે કે નહિ? એકેન્દ્રિયના અંગે આટલું વિવેચન ચાલ્યા બાદ આ નવે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. શાસ્ત્રકાર મલ્હારાજ જણાવે છે કે મહાનુભાવ! પૃથ્વીકયાદિના દશ જ આકાર નિયમિત છે. બેઈન્દ્રયદિ માટે અનેક જાતા કહ્યું, બેઈન્દ્રિયો ઘણા આકાર છે, તેથી ત્યાં એકેન્દ્રિયની જેમ કહી શકાય તેમ નથી. બેઈન્દ્રિયથી ચૌરિન્દ્રિય સુધી વિકસેન્દ્રિય કહેવાય તે ઘણા પ્રકારે છે, पंचिंदियपओगपरिणयाणं पुच्छा ।
શ્રીગૌતમસ્વામીજી મહારાજને પ્રશ્ન છે કે ભગવદ્ ! પંચેન્દ્રિય જીવ જે પુદ્ગલ પરિણાવે છે, તેના કેટલા ભેદ છે? મા, ચા પત્તા , त जहां-एव नेरइयप चिदियपओगपरिणया तीरिक्ख० एवं मणुस्स०
પંજલિ ૦ ગૌતમ! તેના ચાર ભેદ છેઃ દેવ, મનુષ્ય, તિર્યંચ, નારકી. એકેદ્રિયમાં દશ ભેદ, વિલેન્દ્રિયમાં, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિયમાં અનેક અને પચેજ્યિમાં ચાર સેક. પ્રત્યક્ષમાં શંકાને સ્થાન નથી. શક પક્ષની જ હોય.
એકેન્દ્રિય વર્ગમાં પૃથ્વીકાયનું સામાન્ય શરીર અંગુલના અસંખ્યાતમા ભાગનું છે, અપકાયનું શરીર તેટલું ખરું, પણ પૃથ્વીકાયથી ચડિયાતું, તેહિકાયનું તેથી ચડિયાતું વાઉકાયનું તેથી ચડિયાતું, વનસ્પતિકાયનું તેથી ચદ્ધિમાતુ. આ મુજબ જધન્ય શરીર બેઈન્દ્રિયના તમામ છ સરખું પરિણામ જાન્યપણાના લેટ માટે લેટ પડવામાં આવ્યા સ્થિત્યંતર હીદ રિબતિ મનકારા, કાવેરાતિ પતિમાં ભેદની નિહા